સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટાને લીધે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો,
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઠંડીમાં ક્રમશઃ વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધાતા વાયરલ બિમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાં તેમજ ધ્રાંગધ્રા. લીંમડી. ચુડા, સાયલા, સહિત તમામ તાલુકાના હેલ્થ કેન્દ્રો પર દર્દીઓના લાઊનો જોવા મળી રહી છે. શરદી, ઉધરસ અને ફીવરના દર્દીઓમાં વધારો થયો છે. જિલ્લામાં વાઇરલ ઇન્ફેકશન અને ડબલ ઋતુને […]