1. Home
  2. Tag "cows"

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ, નવાયાર્ડ વિસ્તારમાં ગાયે ગોથું મારતા યુવાનને ગંભીર ઈજા

વડોદરાઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હોય છે. એમાં વડોદરા શહેરમાં તો રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ છે. અને મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાનો શહેરના નાગરિકો ભોગ બની રહ્યા છે. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં વધુ એક યુવાનને ગાયે અડફેટે લેતા યુવાને ગંભીર ઈડાઓ થઈ હતી. વડોદરા શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે.  જાહેર […]

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા 101 કરોડ દીવડાંનું ઘેર ઘેર વિતરણ કરાશે

રાજકોટ : પ્રકાશનું પર્વ ગણતા દીપાવલીના પર્વએ ઘેર-ઘેર દીવાઓ પ્રજ્વલિત કરાતા હોય છે. ત્યારે આ દિવાળીને લોકો કામધેનુ દીપાવલી તરીકે ઊજવણી કરશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા દેશભરમાં ગાયનાં છાણમાંથી બનેલ 101 કરોડ દીવાઓથી ઝગમગાવવાનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલા દીવાઓ લાખો પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહિ, […]

કચ્છમાં નવ લાખ ગાયો, ભેંસોને બારકોડેડ યુનિક આઈડેન્ટિફિકેશન ધરાવતી ઈયર ટેગ લગાવાશે

ભુજ  : ભારત સરકારના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કચ્છ જિલ્લાના ગાય તેમજ ભેંસ વર્ગના લગભગ નવ લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા ગત નવેમ્બર માસથી ઝુંબેશ સ્વરૂપે કરાઇ રહી છે. ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના 2.83 લાખ જેટલા પશુઓને ઇઅર ટેગ લગાડી તેની નોંધણી `ઇનાફ’ નામના ખાસ સોફટવેરમાં કરવામાં આવેલી […]

ગાયોને બચાવવા માટે બાળકોએ પોતાના ગલ્લાંમાંથી બચાવેલી રકમ પાંજરાપોળને દાનમાં આપી

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ 150 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળ બનાસકાંઠામાં છે. જો કે પાંજરાપોળમાં રખાયેલા પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની […]

કોવિડથી બચવા ગાયના છાણનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારકઃ તબીબોનો મત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થતા લોકો ભયભીત થઈ ગયા છે. તેમજ કોરોનાથી બચવા માટે વિવિધ ઘરેલુ નુસખા અપનાવી રહ્યાં છે. હવે લોકો કોરોનાથી બચવા માટે ગાયના છાણનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ પદ્ધતિથી સારવાર કોરોના પીડિતના આરોગ્યને નુકશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code