1. Home
  2. Tag "CR Patil"

ભાગવત સપ્તાહ અને કથાઓના કારણે જ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરતી ઉપર કથાઓ અને ભાગવત સપ્તાહના કારણે જ સમાજના લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છે. એટલે જ સંયુક્ત કુંટુંબની ભાવના જળવાઈ રહી છે. તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. સી.આર.પાટીલ જામગર ખાતે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પૂજય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઇ શ્રી) ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યાં હતા.   […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો, સુરતમાં પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી (આપ) તુટી રહી છે. તાજેતરમાં જ આપના બે સિનિયર આગેવાનોએ પાર્ટીનો સાથ છોડ્યો હતો. દરમિયાન હવે સુરતમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટરોએ ‘આપ’ સાથે છેડો ફાડ્યો હોવાનું જાણવા મળે છે. આ તમામ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી […]

ગુજરાતઃ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી BJP દ્વારા તૈયારીઓ શરૂ, PM કાર્યકરો સાથે કરશે સંવાદ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં મતદાન યોજાવાનું છે. દરમિયાન આજે પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન ચાલુ વર્ષે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચારને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આગામી દિવસોમાં પીએમ મોદી ભાજપના કાર્યકરો સાથે પણ ચૂંટણીને લઈને સંવાદ કરે […]

દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને વિજ્ય અપાવનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલને  દિવ, દમણ, દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના હાઈકમાન્ડે આ બેઠકની જવાબદારી ગુજરાત ભાજપને સોપી છે તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેવો મરાઠા છે તેઓએ ગુજરાત ભાજપના અનેક નેતાઓને આ ચૂંટણી જંગમાં ઈન્ચાર્જ તથા પ્રચાર માટે જવાબદારી સોપતા રસપ્રદ […]

ગુજરાતમાં આગામી વર્ષોમાં ભુપેન્દ્ર પટેલ ભાજપને ભારે સફળતા અપાવશેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ ભુપેન્દ્રભાઈ પટેલ વર્ષોથી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે અને તેઓ પ્રમાણિક અને કર્તનિષ્ઠ ઈમેજ પ્રજામાં ધરાવે છે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જમાવ્યું હતું. તેમજ તેઓ રાજ્યના તમામ નાગરિકોની જરૂરિયાતોને ન્યાય આપશે તેમ પણ કહ્યું હતું. ભુપેન્દ્ર પટેલ ભાજપના નેતાઓ અને કાર્યકરોના સથવારે ભાજપને ભારે સફળતા મેળવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, […]

કોરોના કાળમાં નિષ્ક્રિય બનેલા ભાજપના કાર્યકર્તાઓને સક્રિય કરવા પક્ષના પ્રદેશ પ્રમુખનું ઈંજન

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી પાટિલ પેઈજ પ્રમુખોના સહારે જીત મેળવવાની આશા રાખી રહ્યા છે. ઉપરાંત કોરોના કાળમાં નિષ્ક્રિય બની ગયેલા પક્ષના કાર્યકર્તાઓને સક્રિય કરવાનું આહવાન કરી રહ્યા છે, શહેરના નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પેજ પ્રમુખોના સહારે ભગવો લહેરાવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શષરૂ કરી દીધી છે. ભાજપ પેજપ્રમુખની ફોર્મ્યુલા વિધાનસભાની ચૂંટણીમાં અપનાવશે તેવી સંભાવના છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો આ સૌથી મોટો ચૂંટણી દાવ હશે. રાજ્યમાં યોજાઇ ગયેલી સ્થાનિક ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખે પાર્ટીના સંગઠનમાં પેજપ્રમુખની ફોર્મ્યુલા શરૂ કરી હતી જેના કારણે પરિણામ […]

ભાજપના અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની સી.આર.પાટીલે કરી નિમણુંક

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણુંક બાદ સંગઠનને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. જેથી સી.આર.પાટિલે જિલ્લા અને તાલુકાના ભાજપના પ્રમુખોની સાથે હોદ્દેદારોની પસંદગી કરી હતી. આ ઉપરાંત વિવિધ સમિતિના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેરના પ્રમુખની નિમણુંક બાકી હતી. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગર […]

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ પાકિસ્તાની હેકર્સે કરી હેક

અમદાવાદઃ આધુનિક જમાનામાં ઈન્ટરનેટનો વપરાશ વધતા તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ સામે આવી રહ્યાં છે. કગેટલાક લોકો ઈન્ટરનેટના માધ્યમથી બીજાની અંગત જીંદગીમાં ડોકીયું કરવાના પ્રયાસો કરતા હોય છે. દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક થઈ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાની હેકર્સ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસારપાકિસ્તાની […]

ખેડૂતોના નામે વિપક્ષનો અરાજકતા ફેલાવવાનો પ્રયાસઃ સી.આર.પાટીલ

  અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે ભાજપ દ્વારા ખેડૂતોને કાયદા અંગે માહિતગાર કરવાના પ્રયાસો શરૂ કર્યાં છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂત સંમેલન યોજવામાં આવશે. કૃષિ બિલના સમર્થનમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતીગાર કરવામાં આવશે. દરમિયાન ખેડૂત આંદોલનને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code