1. Home
  2. Tag "CR Patil"

ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનઃ રાજ્યમાં ધાર્મિક સ્થળોની ભાજપના નેતા-કાર્યકરો સફાઈ કરશે રાશે

અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હવે ભાજના નેતાઓ અને કાર્યકરો ધાર્મિક સ્થળોએ સફાઈ કરશે. આ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. આવતીકાલે ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને  ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ તા. 12 […]

ભુપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળે પણ રાજ્યપાલને રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપરથી આજે ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજીને રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળે પણ રાજીનામું આપ્યું હતું. દરમિયાન આચાર્ય દેવવ્રતજીએ કાર્યકારી મુખ્યમંત્રીની જબાવદારી ભુપેન્દ્ર પટેલને સોંપી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના હોદ્દા પરથી તેમજ મંત્રી મંડળના સાથી સદસ્યોના રાજીનામાનો પત્ર રાજભવન ખાતે સુપ્રત કર્યો હતો. જેનો […]

ગુજરાત ચૂંટણી 2022: વિજય રુપાણી, સી.આર.પાટીલ અને અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારે કલાકથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સિનિયર નેતા વજુભાઈ વાળા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના રાજકીય આગેવાનોએ વહેલા મતદાન કર્યું હતું. એટલું જ નહીં તેમણે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઃ ભાજપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાસનભાની ચૂંટણી માટે આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 182 બેઠકો પૈકી 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપ દ્વારા 38 સિનિયર નેતાઓને પડતા મુકીને યુવાનોને ટીકીટ ફાળવી છે. અમદાવાદની એલિસબ્રિજ બેઠક ઉપર પૂર્વ મેયર અમિતભાઈ શાહ અને વેજલપુર બેઠક ઉપરથી અમિત ઠાકરની પસંદગી કરવામાં આવી છે. […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઃ ભાજપાએ કુલ 160 ઉમેદવારોની જાહેરાત કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની 84 બેઠકો મળીને કુલ 160 ઉમેદવારોની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી સહિતના નેતાઓને ટીકીટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપુત સહિતના આગેવાનોને પણ ટીકીટની ફાળવણી કરી છે. […]

ચૂંટણી 2022: ગુજરાતમાં 75 વર્ષથી વધુ ઉંમરના નેતા તથા MP-MLAના સંબંધીઓને BJP નહીં આપે ટિકીટ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસારની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ભાજપમાં 75 વર્ષથી વધુના નેતા અને સાંસદ-ધારાસભ્યોના પરિવારજનોને ચૂંટણીની ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, હવે કોઈ સગા સંબંધીને કોઈ પ્રકારે […]

વિઘાનસભા દીઠ પેજ સમિતીનું કાર્ય પુર્ણ કરીને દરેક બેઠક 50000થી વધુની લીડથી જીતી શકીએઃ સી.આર.પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ મહત્વની બેઠક અમદાવાદઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યકાળને આજે 2 વર્ષ પુર્ણ થયા છે આ પ્રસંગ્રે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે અગત્યની પ્રદેશ બેઠક યોજવામાં આવી હતી. આજની આ બેઠકમાં ભાજપના પ્રદેશ હોદેદારઓ, મોરચાના પ્રદેશ હોદેદારઓ,વિવિધ સેલના અને પ્રદેશ વિભાગના પ્રદેશ […]

ચેસ ઓલિમ્પિયાડ માટેની મશાલ રીલેનું સુરતમાં આગમન

અમદાવાદઃ ભારતમાં પ્રથમ વખત 44મા ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરેલી ઐતિહાસિક મશાલ રીલે સુરત ખાતે આવી પહોંચી હતી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવસારીના સાંસદ સી. આર. પાટીલે મશાલ રીલેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને રાજ્યના ચેસ ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરાને મશાલ રીલે સોંપીને દાંડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ […]

અમદાવાદઃ અંગદાન મહાદાન અંગે પ્રકાશિત બુક “અર્પણ એ જ સાચું તર્પણ”નું વિમોચન

અમદાવાદઃ ગુજરાતમાં અંગદાન માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અંગદાન કરવા મોટી સંખ્યામાં લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદના સિવિલ હોસ્પિટલ સંકુલમાં અંગદાન મહાદાન બાબતે પ્રકાશિત “અર્પણ એ જ સાચું તર્પણ” નામના બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે મોટી સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code