ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનઃ રાજ્યમાં ધાર્મિક સ્થળોની ભાજપના નેતા-કાર્યકરો સફાઈ કરશે રાશે
અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હવે ભાજના નેતાઓ અને કાર્યકરો ધાર્મિક સ્થળોએ સફાઈ કરશે. આ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. આવતીકાલે ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]