ક્રિકેટર આર અશ્વિન કોરોનાની ઝપેટમાં,ટીમ સાથે ઈંગ્લેન્ડ ન જઈ શક્યા
ક્રિકેટર આર અશ્વિન કોરોનાની ઝપેટમાં ટીમ સાથે ન જઈ શક્યા ઈંગ્લેન્ડ મુંબઈ:ભારતના સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.આ કારણે તે પાંચમી ટેસ્ટ માટે તેના સાથી ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ નથી જઈ શક્યા.બીસીસીઆઈએ માહિતી આપી હતી કે,અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઈનમાં છે અને તમામ પ્રોટોકોલ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ ટીમ સામેલ થશે. બીસીસીઆઈના […]