1. Home
  2. Tag "Criminals"

સોનાની તસ્કરીના કેસમાં ગુનેગારને સાઉદી અરેબિયાથી ભારત પરત લવાયો

નવી દિલ્હીઃ બે દાયકા પહેલાના 18.5 કિલો સોનાની દાણચોરી કેસમાં ફરાર આરોપી શૌક્ત અલીને સીબીઆઈના પ્રયાસોના કારણે સાઉદી અરેબિયાથી ભારતમાં લાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. આરોપી સાથે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી હતી.  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વર્ષ 2020માં સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. શૌકત અલી આ કેસમાં આરોપી છે, જેને ભારત લાવવામાં આવ્યો […]

રેલ્વેએ ટ્રેન ડ્રાઈવરને આપી ક્લીનચીટ,રેલ્વે મંત્રીએ કહ્યું- જવાબદાર ગુનેગારોની ઓળખ થઈ ગઈ છે

દિલ્હી : રેલ્વેએ રવિવારે સ્પષ્ટપણે ડ્રાઇવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ સંભવિત તોડફોડ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડનો સંકેત આપ્યો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટનાનું મૂળ કારણ અને તેના માટે જવાબદાર ગુનેગારોની ઓળખ કરી લેવામાં આવી છે. બાલાસોર […]

ભારતમાંથી હવે ગંભીર ગુના આચરીને ગુનેગારો વિદેશ નહીં ભાગી શકે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટના પ્રસ્થાનના 24 કલાક પહેલા કસ્ટમ અધિકારીઓ સાથે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સંપર્ક, PNR વિગતો અને ચુકવણીની વિગતો શેર કરવા નિર્દેશ કર્યો હોવાનું જાણવા મળે છે. સરકારના આ પગલાથી હવે આર્થિક અને અન્ય ગુનેગારો માટે દેશ છોડીને ભાગવું મુશ્કેલ બનશે. દાણચોરી અને અન્ય ગેરકાયદે વેપારને પણ અટકાવી શકાશે. આ સાથે […]

CM યોગી-પોલીસનો ગુનેગારોમાં ખોફ: બળાત્કાર કેસના આરોપીનું દયાની વિનંતી સાથે આત્મસમર્પણ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને બુલડોઝરનો ડર સતાવવા લાગ્યો છે. ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીની અસર પણ જોવા મળી રહી છે. બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથ સરકારે ગુનાખોરી પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પોલીસ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે જેથી અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને, બળાત્કારનો ઈનામી ગુનેગાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code