સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઈસબગુલ સહિત ખેતીપાકને નુકશાન,
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં માવઠાએ ખેડુતોની હાલત કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ત્રણવાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે. જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ અને આસપાસના ગામોમા અંદાજે પાંચ હજાર વીધા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. પરંતુ કમોસમી વરસાદે પાકનો સોથ વાળી દેતા ખેડુતોની હાલત […]