1. Home
  2. Tag "CST FOOT OVER BRIDGE"

મુંબઈમાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફૂટઓવર બ્રિજ ધરાશાયી થતા 6ના મોત, 36 ઘાયલ જવાબદાર કોણ?

મુંબઈમાં ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ સીએસટી રેલવે સ્ટેશનની બહાર ફૂટઓવર બ્રિજને એક ભાગ ધરાશાયી થવાને કારણે છ લોકોના મોત અને 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ સહીતના ઘણાં પ્રધાનો અને નેતાઓએ દુર્ઘટના પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code