1. Home
  2. Tag "Cyclone Biparjoy"

ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી

નવી દિલ્હીઃ ચક્રવાત બિપરજોયથી ખરાબ રીતે પ્રભાવિત ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે આજે હિમાચલ પ્રદેશને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) માંથી રૂ. 633.73 કરોડની વધારાની નાણાકીય સહાય બહાર પાડી છે, જે દક્ષિણમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત છે. પશ્ચિમ ચોમાસાને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર […]

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે 3,207 પશુના મોત,53 હેકટર પાકને નુકશાનઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડા સંદર્ભે સોમવારે કેબિનટ બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાત્કાલિક ધોરણે પુન:વસન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તો બીજી તરફ નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગોતરા પગલા લેવામાં આવતા વાવાઝોડામાં એકપણ માનવ મૃત્યુનો બનાવ બન્યો નથી. તેમજ માલ-મિલ્કતોને ઓછુ નુકસાન થયું છે. જ્યારે પશુ મોતની […]

બિપરજોય વાવાઝોડાએ મોંઘવારી વધારી, શાકભાજીના ભાવમાં બમણો વધારો ઝીંકાયો

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાએ મોંધવારી પણ વધારી છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે હાલ મોટાભાગના વાડી ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં  લીલા શાકભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. ભાવવધતા ગૃહણીઓએ પણ હાલપુરતી  ખરીદી ઓછી કરી છે.  લીલા શાકભાજીના ભાવોમાંપ્રતિ કિલો  રૂ.30 સુધીનો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લીધે […]

Cyclone Biparjoy ને લઈને રાજસ્થાનમાં એલર્ટ: 16-17 જૂને ભારે વરસાદની શક્યતા, ગેહલોત રાખી રહ્યા છે નજર

જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મુખ્યમંત્રી નિવાસસ્થાને બિપરજોય વાવાઝોડાને કારણે સંભવિત નુકસાનને ટાળવા માટેની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી સંબંધિત સૂચનાઓ આપી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડું 16 જૂને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પહોંચે તેવી શક્યતા છે. 16 અને 17 જૂને જોધપુર અને ઉદયપુર ડિવિઝનમાં ભારે વરસાદ સાથે […]

વાવાઝોડાનું સંકટઃ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી, દરિયાકાંઠાના 164 ગામના સરપંચોનો કર્યો સંપર્ક

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ નજીક ટકરાય તેવી શકયતાઓ છે, બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા નજીક આવતા ગામના લોકોને સ્થળાંતર ખસેડવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે, એટલું જ નહીં કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સાથે સતત […]

Cyclone Biparjoy: જ્યારે વાવાઝોડું આવે છે,ત્યારે તે તેની સાથે ભૂકંપ કેમ લાવે છે?, ભૂકંપ અને વાવાઝોડા વચ્ચે શું છે સંબંધ ?અહીં જાણો  

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. 15 જૂને એટલે કે આજરોજ બિપરજોય ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવાની શક્યતા છે, જેના કારણે આ વિસ્તારના લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. બુધવારે સાંજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સાંજે 5.05 મિનિટે આવેલા […]

બિપરજોય વાવાઝોડુ રાતના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હાલ દરિયામાં જખૌથી લગભગ 170 કિમી દૂર હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં વાવાઝોડુ રાત્રના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, વાવાઝોડાની અસર હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠાના […]

ચક્રવાત બિપરજોય:ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી, હવે આ દિવસે જશે

આજે તટ પર ટકરાશે ચક્રવાત બિપરજોય ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી હવે આ દિવસે જશે  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 17 જૂને ઓડિશાની નિર્ધારિત મુલાકાત ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાતમાં ટકરાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. આ માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતાએ અહીં આપી હતી. બીજેપી નેતાએ કહ્યું […]

ચક્રવાત ‘બિપરજોય’:અમિત શાહે ગુજરાત સરકારને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો આદેશ આપ્યો

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે “બિપરજોય” ચક્રવાત સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ એસ. માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, ગુજરાતના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવો અને જિલ્લા મેજિસ્ટ્રેટોએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિદેશક, રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન […]

બિપરજોય વાવાઝોડાને લીધે ગોંડલ- ઉપલેટામાં ધોધમાર વરસાદ, ભારે પવનથી મકાનોના પતરાં ઉડ્યા

રાજકોટઃ બિપરજોય વાવઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, પંથકમાં પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.ગત રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતા લોકોમાં થોડો ગભરાટનો માહોલ સર્જાયો હતો. કાચા મકાનો અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને તંત્રએ સાવચેત કરી દીધા હતા. ઉપલેટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code