1. Home
  2. Tag "Cyclone Yaas"

યાસ તોફાનથી થયા 8 લાખ લોકો પ્રભાવિત, પીએમ મોદી ઓડિશા-બંગાળની લેશે હવાઈ મુલાકાત

ચક્રવાતી તોફાન યાસની અસર આઠ લાખથી વધારે લોકો થયા પ્રભાવિત પીએમ મોદી લેશે હવાઈ મુલાકાત કલકતા: ચક્રવાતી તોફાન યાસ બુધવારે સવારે ભારતીય તટના કિનારે ટકરાયું હતુ. તોફાન જ્યારે ભારતના દરિયાકિનારે ટકરાયું ત્યારે 145 કિમીની ઝડપથી પવન ફૂંકાયો હતો. કુદરતી આફતથી 8 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા હતા, 15000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા […]

ચક્રવાતી તોફાન યાસની તમામ પળની જાણકારી આપશે આ નક્શો, કરશે લોકોની મદદ

કોલકત્તા: ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) સોફ્ટવેર અને સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવનારી એસરી ઈન્ડિયાએ ચક્રવાત યાસના માર્ગને મોનિટર કરવા અને તેના પર નજર રાખવા માટે એક નકશો બહાર પાડ્યો છે. ચક્રવાત આજે ઓડિશાના ઉત્તરીય ભાગમાં બાલેશ્વર નજીક પહોંચવાની સંભાવના છે. કંપનીના જણાવ્યા મુજબ, ચક્રવાત તોફાનના માર્ગના ફોટો, યાસથી સૌથી વધુ જોખમમાં મૂકાયેલા વિસ્તારોમાં તૈયારી, ખાલી કરાવવાની, પુનર્વસન યોજનામાં […]

‘યાસ’ વાવઝોડાનો સામનો કરવા ભારતીય સેના ખડેપગે, નૌસેનાના 4 જંગી જહાજ, વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે ભારતીય સેનાની યુદ્વના ધોરણે તૈયારી નૌસેનાના 4 જંગી જહાજ અને વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા તે ઉપરાંત NDRFની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે અન્ય એક ચક્રવાતી તોફાન યાસ વાવાઝોડું 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે તેનો […]

યાસ વાવાઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરે તેવી IMDની આશંકા

તાઉ-તે બાદ હવે યાસ વાવાઝોડું ત્રાટકી શકે છે આ વાવઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરી તેવી સંભાવના IMDના અધિકારીઓએ આ આશંકા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારતના પશ્વિમ કાંઠા પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું તાઉ-તે ભારે તારાજી કર્યા બાદ હવે વધુ એક વાવાઝોડું યાસ ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડું યાસ 26-17 પૂર્વ કાંઠે પહોંચવાનું અનુમાન છે. ભારતના હવામાન વિજ્ઞાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code