1. Home
  2. Tag "Cyclone"

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડ સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસમાં ધૂળનું તોફાન આવશે અને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા, ભારે પવન અને કરા સાથે ભારે વરસાદ પડી શકે છે. વિભાગનું કહેવું છે કે, 13 એપ્રિલે એક તીવ્ર પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચશે. વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે […]

સીએમ સ્ટાલિનની જાહેરાત:તમિલનાડુમાં ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોને 6,000 રૂપિયા આપવામાં આવશે

ચેન્નાઈ:તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યમાં ‘મિચોંગ ‘ તોફાનથી પ્રભાવિત લોકોને 6,000 રૂપિયાની રોકડ સહાયની જાહેરાત કરી હતી. તેમણે શનિવારે પાક નુકસાન માટે વળતર સહિત વિવિધ શ્રેણીઓમાં રાહત રકમ વધારવાની પણ જાહેરાત કરી હતી.સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર ચક્રવાતને કારણે જેમની આવકને અસર થઈ છે તેમને આ સહાય આપવામાં આવશે. સરકાર આ સહાય રાશનની […]

ચક્રવાત મિચોંગને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ, PM મોદીએ આંધ્રના સીએમ સાથે વાત કરી

દિલ્હી – દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ચક્રવાત મિચોંગની અસર વર્તે રહી છે ત્યારે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મિચોંગ વધુ ખતરનાક બની ગયું છે. આ સાથે જ હવામાન વિભાગની માહિતી મુજબ આવતીકાલે મંગળવારે સવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. […]

ચક્રવાતી તોફાન ‘મિચાંગ’ બંગાળની ખાડીમાં  સક્રિય  બનતા ચેન્નઈમાં ભારે વરસાદ 

દિલ્હી- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ માં પલટો જોવા મળ્યો છે ત્યારે ફરી એક વખત ચક્રવાત મિચાંગ નો ખતરો મંડરાઈ રહ્યો છે, ભારતીય હવામાન વિભાગ  એ ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. માહિતી પ્રમાણે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સક્રિય બન્યું છે અને લો પ્રેશર એરિયામાં […]

ચક્રવાત ‘હામૂન’ બન્યું ગંભીર-બાંગલાદેશ સાથે ટકરાવાની આજે શક્યતા, હવામન વિભાગે આપી ચેતવણી

દિલ્હીઃ છેલ્લા 4 દિવસથી ચક્રવાત હામૂનને લીને હવામાન વિભાગ એલર્ટ જારી કર્યું છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત હામુન હવે ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તે ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને આજે બપોર સુધીમાં બાંગ્લાદેશમાં ખેઉપારા અને ચિત્તાગોંગ વચ્ચેના દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા છે. હવામન વિભાગની જાણકારી પ્રમાણે ઓડિશા અને તમિલનાડુના માછીમારોને દરિયામાં […]

ચક્રવાત ‘તેજ’ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું

દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે ચક્રવાત ‘તેજ’ રવિવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને હવે અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું હાલમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે  24 ઓક્ટોબરે યમનના અલ ગૈદા અને ઓમાનના સલાલાહ વચ્ચે યમન-ઓમાનનો દરિયાકાંઠો પાર કરવાની અપેક્ષા છે.IMD […]

વાવાઝોડાએ કચ્છના વેપાર-વણજને કરોડોનું નુકશાન પહોચાડ્યું, રાહત-પેકેજ આપવા ચેમ્બર્સની માગ

ભૂજઃ બિપરજોય વાવાઝોડાએ કચ્છને સૌથી વધુ નુકશાન કર્યુ છે. સરકાર દ્વારા હાલ નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સે વેપાર-ઉદ્યોગને 5000 કરોડનું નુકસાન થયું હોવાથી રાહત પેકેજ આપવાની માગ કરી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખીને વ્યાપક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવા કરી અપીલ […]

વાવાઝોડાને લીધે માધવપુર-પોરબંદર કોસ્ટલ હાઈવે પર દરિયાની રેતીના થર જામી ગયા

અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું સમી ગયા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કચ્છ, જખૌ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વાવાઝોડાએ જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું હતુ.  રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં છે અને રાજ્યના નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખડેપગે કામ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વાવાઝોડાના અસરગ્રસ્ત કચ્છનું હવાઈ નિરીક્ષણ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાં છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની સાથે પુનઃ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી કરી રહ્યું છે, હાલ […]

વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન

અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code