1. Home
  2. Tag "Daily flights"

સુરતથી ઈન્દોર અને ઉદેપુરની ડેઈલી ફ્લાઈટ્સ શરૂ કરાતા ટેક્સટાઈલ ઉદ્યોગે આપ્યો આવકાર

સુરતઃ  શહેરમાં ડાયમન્ડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત જુદા જુદા રાજ્યોના વેપારીઓ કારડની જથ્થાબંધ ખરીદી કરવા માટે શહેરની મુલાકાતે આવતા હોય છે. ત્યારે સુરતથી ઈન્દોર અને ઉદેપુરની ડેઈલી સીધી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવતા ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે. સુરતથી દેશમાં જ અન્ય શહેરોને જોડતી ફ્લાઇટોની સંખ્યા પણ […]

રાજકોટ-ઉદેપુર વચ્ચે 21મી ઓગસ્ટથી ડેઈલી ફ્લાઈટ્સ શરૂ થશે, ફ્લાઈટનું ભાડુ 2800 નક્કી કરાયુ

રાજકોટઃ શહેરમાં 32 કિમી દુર હાઈવે નજીક હીરાસર ગામ પાસે બનાવેલા નવા એરપોર્ટ પરથી  10મી સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સ ઉડાન ભરશે. એટલે 8મી સપ્ટેમ્બર સુધી જુના એરપોર્ટ પર અને ત્યારબાદ હીરાસર ગામ નજીક બનાવાયેલા નવા એરપોર્ટ પરથી ફલ્ઈટ્સ ઉડાન ભરશે. ત્યારે નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ કરવાની પણ માગ ઊઠી રહી છે. ત્યારે આગામી તા, 21મી ઓગસ્ટથી રાજકોટ-ઉદેપુર […]

રાજકોટ-મુંબઈ વચ્ચે 31મી ઓક્ટોબરથી ડેઈલી ફ્લાઈટ્સ શરૂ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં અનેક ઉદ્યોગો આવેલા છે. અને ગુજરાત બહારનો એર ટ્રાફિક પણ સોરોએવો મળી રહે છે. એરપોર્ટની હવાઈ સેવામાં વહેલી સવારે રાજકોટ-મુંબઈની ડેઈલી ફલાઈટ શરૂ કરવા ઉદ્યોગપતિઓ અને મુસાફરોની માંગણી ઉઠતા આગામી તા.31 મી ઓકટોબરથી એર ઈન્ડીયાની રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટ સેવાનો પ્રારંભ થશે.  દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડિયાનાં શેડયુલમાં મોટા ફેરફાર થશે. એરપોર્ટ […]

ભાવનગરથી દિલ્હી અને મુંબઈ વચ્ચે રોજ વિમાની સેવા 20મી ઓગસ્ટથી શરૂ થશે

ભાવનગર: કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડીયન મંત્રી બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરને વધુ વિમાન સેવાની ભેટ આપી છે, ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી દિલ્હી અને મુંબઇ માટે ઉડાન શરૂ કરવામાં આવશે. ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code