1. Home
  2. Tag "dakor temple"

ડાકોરના મંદિરમાં ભક્તો 500 રૂપિયા ચૂકવીને ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકાશે,

ડાકોરઃ ગુજરાતમાં મંદિરોને પણ હવે મોંઘવારી નડી રહી છે. ત્યારે સુપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં હવે ઠાકોરજી સન્મુખ દર્શન કરવા હશે તો ભાવિકોએ વ્યક્તિદીઠ રૂપિયા 500 ચૂકવવા પડશે. એટલે કે રૂપિયા આપીને વીઆઈપી દર્શન કરી શકાશે. મંદિરમાં ગુરુવારથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો છે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 […]

હજારો પદયાત્રિઓ પહોંચ્યા ડાકોરના ઠાકોરજીને દ્વાર, ધૂળેટી સુધી પોલીસ ખડે પગે ફરજ બજાવશે

ડાકોરઃ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં પદયાત્રીકો ઠાકોરજીના દ્વારે પહોચી ગયા છે. તમામ લોકોને દર્શનનો લાભ મળે અને દર્શનાર્થીઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે.  પદયાત્રીઓના ઘસારાને પહોંચી વળવા તંત્ર એ પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કર્યા છે. આ ઉપરાંત વ્યવસ્થાના […]

ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીના દિને દર્શનના સમયમાં ફેરફાર, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

અમદાવાદઃ ફાગણી પૂનમના દિને ડાકોરના રાજા રણછોડના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે.  ફાગણી પૂનમના દિવસે ડાકોરના  મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 17મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે […]

દ્વારકાધિશ અને ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ચાલતી તડામાર તૈયારીઓ

રાજકોટઃ સુપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિર, ડાકોરના રણછોડરાયજીનું મંદિર અને શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમી તથા ગણેશોત્સવના તહેવારો માટે રાજય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે તેમાં કેટલીક છૂટછાટો આપવામાં આવતાં હજારો-લાખો ભાવિકોએ રાહતનો શ્વાસ લીધો છે ધાર્મિક ઉત્સવોમાં ભાવિકો સામેલ થઈ શક્શે. રાજયના રાજકોટ સહિત આઠ શહેરોમાં નાઈટ કરફયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code