પાકિસ્તાન માટે ઉનાળો વધારે આકરો રહેશે, પંજાબમાં શાહપુરકંડી બેરેજનું કામ પૂર્ણ થયું
નવી દિલ્હીઃ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની જનતા માટે આગામી ઉનાળો વધારે આકરો રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ખરેખર, પંજાબમાં શાહપુરકાંડી બેરેજ ડેમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ તળાવના કેચમેન્ટ એરિયામાં ટ્રાયલ તરીકે પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શાહપુરકંડી બેરેજ ડેમ રણજીત સાગર ડેમ પ્રોજેક્ટનું બીજું એકમ છે. આ […]