આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભઃ PM મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી
અમદાવાદઃ આઝાદીના 75માં વર્ષની ઉજવણીના અવસરે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવીને અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. અમદાવાદના ગાંધી આશ્રમથી 81 જેટલા પદયાત્રીઓ દાંડીયાત્રામાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણી […]