1. Home
  2. Tag "darshan"

દ્વારકા: મકનપુરના દરિયામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 યુવકો ડૂબ્યા

દ્વારકા, 10 જાન્યુઆરી 2026: જગત મંદિર દ્વારકાના દર્શને આવતા પ્રવાસીઓ માટે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામ પાસેના દરિયાકિનારે ગઈકાલે મોડી સાંજે સ્નાન કરવા પડેલા રાજસ્થાનના ચાર યુવકો દરિયાના પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. સ્થાનિકો અને વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે ત્રણ યુવકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક યુવક હજુ […]

સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા

સોમનાથ, 9 જાન્યુઆરી 2026: સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ […]

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કર્યા દ્વારકા જગત મંદિરના દર્શન

દ્વારકાઃ બોલિવૂડના જાણીતા અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલમાં ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે પશ્ચિમ ભારતના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરના દર્શન કર્યા હતા. મળતી માહિતી મુજબ, કંગના રનૌતે સૌપ્રથમ દ્વારકાધીશના જગત મંદિરમાં શિશ ઝુકાવ્યું હતું અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ લીધા હતા. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ, […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું

રાષ્ટ્રપતિ મુર્મુ ગુરૂવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહેચ્યા હતા, રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યુ હતુ, રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વેરાવળઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરૂવારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ […]

વારાણસીમાં મોરિશિસના વડાપ્રધાને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા

લખનૌઃ ધાર્મિક નગર વારાણસીના ત્રણ દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે શુક્રવારે મોરિશસના પ્રધાનમંત્રી ડૉ. નવિનચંદ્ર રામગુલામે શ્રી કાશી વિશ્વનાથ દરબારમાં દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી રામગુલામે પોતાની પત્ની વીના રામગુલામ સાથે બાબાના પાવન જ્યોતિર્લિંગનું અભિષેક કર્યું. મંદિરમાં આરચકોની દેખરેખ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમણે ષોડશોપચર વિધિથી બાબાનું પૂજન-અર્ચન કરી મોરિશસમાં લોકકલ્યાણની કામના કરી. આ દરમિયાન તેમના […]

અંબાજી: ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

ગાંધીનગર: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચી ચૂક્યા છે. પગપાળા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સેવા કેમ્પોમાં યાત્રિકો માટે સુવિધાઓ પગપાળા જતા યાત્રિકોને આ […]

ભાદરવી પૂનમનો મેળો: અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે, મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના સાત દિવસ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અને વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતે ભાદરવી પૂનમ (15 સપ્ટેમ્બર)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં […]

જીવનમાં એકવાર મા દુર્ગાના આ 5 શક્તિપીઠોના દર્શન અવશ્ય કરો, દેવીના રહસ્ય અને શક્તિનો થશે અનુભવ

હિંદૂ ધર્મમાં શક્તિપીઠ દેવી પૂજાના પવિત્ર સ્થળ છે, જે દેવી સતીની અપાર શક્તિથી ભરપૂર છે. માનવામાં આવે છે કે જ્યારે દેવીએ દક્ષ યજ્ઞમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું, ત્યારે ભગવાન શિવ તેમના મૃત શરીર સાથે તાંડવ કરી રહ્યા હતા. તેમને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ તેમના શરીરને 51 ટુકડાઓમાં વિભાજીત કર્યા. દેવી સતીના શરીરના ટુકડા […]

અમરનાથ યાત્રા: અત્યાર સુધીમાં 3.83 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 3 લાખ 83 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. દરમિયાન, આજે મંગળવારે 1490 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આમાંથી, 327 શ્રદ્ધાળુઓને લઈને 16 વાહનોનો પહેલો કાફલો સવારે 3:25 વાગ્યે બાલતાલ […]

યાત્રાધામ અંબાજીમાં આજે અષાઢી પૂનમે દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો

અંબાજી મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઈનો લાગી, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ, અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ એવા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જાવા મળી હતી. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code