1. Home
  2. Tag "darshan"

વારાણસીમાં મોરિશિસના વડાપ્રધાને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા

લખનૌઃ ધાર્મિક નગર વારાણસીના ત્રણ દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે શુક્રવારે મોરિશસના પ્રધાનમંત્રી ડૉ. નવિનચંદ્ર રામગુલામે શ્રી કાશી વિશ્વનાથ દરબારમાં દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી રામગુલામે પોતાની પત્ની વીના રામગુલામ સાથે બાબાના પાવન જ્યોતિર્લિંગનું અભિષેક કર્યું. મંદિરમાં આરચકોની દેખરેખ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમણે ષોડશોપચર વિધિથી બાબાનું પૂજન-અર્ચન કરી મોરિશસમાં લોકકલ્યાણની કામના કરી. આ દરમિયાન તેમના […]

અંબાજી: ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

ગાંધીનગર: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચી ચૂક્યા છે. પગપાળા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સેવા કેમ્પોમાં યાત્રિકો માટે સુવિધાઓ પગપાળા જતા યાત્રિકોને આ […]

ભાદરવી પૂનમનો મેળો: અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે, મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના સાત દિવસ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અને વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતે ભાદરવી પૂનમ (15 સપ્ટેમ્બર)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં […]

જીવનમાં એકવાર મા દુર્ગાના આ 5 શક્તિપીઠોના દર્શન અવશ્ય કરો, દેવીના રહસ્ય અને શક્તિનો થશે અનુભવ

હિંદૂ ધર્મમાં શક્તિપીઠ દેવી પૂજાના પવિત્ર સ્થળ છે, જે દેવી સતીની અપાર શક્તિથી ભરપૂર છે. માનવામાં આવે છે કે જ્યારે દેવીએ દક્ષ યજ્ઞમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું, ત્યારે ભગવાન શિવ તેમના મૃત શરીર સાથે તાંડવ કરી રહ્યા હતા. તેમને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ તેમના શરીરને 51 ટુકડાઓમાં વિભાજીત કર્યા. દેવી સતીના શરીરના ટુકડા […]

અમરનાથ યાત્રા: અત્યાર સુધીમાં 3.83 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 3 લાખ 83 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. દરમિયાન, આજે મંગળવારે 1490 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આમાંથી, 327 શ્રદ્ધાળુઓને લઈને 16 વાહનોનો પહેલો કાફલો સવારે 3:25 વાગ્યે બાલતાલ […]

યાત્રાધામ અંબાજીમાં આજે અષાઢી પૂનમે દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો

અંબાજી મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઈનો લાગી, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ, અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ એવા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જાવા મળી હતી. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]

અંબાજી મંદિરમાં આરતી અને દર્શન સમય બદલાશે

અંબાજીઃ આગામી 30 માર્ચ, રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થનાર છે. આ પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓને આરામથી દર્શન અને આરતીનો લાભ મળી રહે, તે માટે વિક્રમ સંવત 2082 ના નવા વર્ષના આરંભથી આરતી અને દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટ્ટ સ્થાપનનો સમય: પ્રથમ ચૈત્રી નવરાત્રીના દિવસે મંદિરના સભામંડપમાં સવારે 9:30 […]

અંબાજીઃ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં 2 લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

ગાંધીનગરઃ શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. બે દિવસમાં બે લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો છે અને હજુ પણ આવતી કાલે પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને છેલ્લો દિવસ છે ત્યારે અવિરતપણે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે આ 51 શક્તિપીઠ મંદિર દેશ અને દુનિયાના […]

પુરીના જગન્નાથ મંદિરમાં નવા વર્ષથી લાગુ થશે નવી વ્યવસ્થા, જાણો દર્શન માટેના નવા નિયમો

ઓડિશા સરકારે પુરીના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા સુધારવા માટે નવા નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. આ પહેલનો હેતુ ભક્તોને દર્શન દરમિયાન વધુ સારી સુવિધા આપવાનો છે. ઓડિશાના કાયદા મંત્રી હરિચંદને જાહેરાત કરી છે કે જરૂરી કામ 27 કે 28 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. તે […]

રામલલાના છ મહિનામાં રેકોર્ડબ્રેક 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન

લખનૌઃ એક નવો જ રેકોર્ડ ભારતના ઇતિહાસમાં જોવા મળ્યો છે. અને આ રેકોર્ડ  એટલે માત્ર 6 મહિનાના ગાળામાં અયોધ્યામાં 11 કરોડથી વધુ લોકોએ કર્યા રામલલાનાં દર્શન. મિત્રો આપને જાણીને નવી લાગશે કે અયોધ્યા નગરી જે રાજ્યમાં આવેલી છે તે રાજ્ય ઉત્તર પ્રદેશની 11  સપ્ટેમ્બર મુજબ વસતી 25 કરોડ 70 લાખ છે. અને પાકિસ્તાનની વસતી 2024 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code