કેશોદ નજીક કંકાણા ગામે ડૂબી જતા બે પિતરાઇ ભાઇના અને પાળિયાદમાં કિશોરનું મોત
જુનાગઢઃ શહેર અને જિલ્લામાં ઘોધમાર વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જિલ્લાના કેશોદ નજીક આવેલાં કંકાણા ગામમાં પાણીના નાળામાં લપસી જતા બે પિતરાઇ ભાઇનાં મોત થયા હતા. દરમિયાન બોટાદમાં પાળીયાદ ગામે ભૂપત તળશી મેર નામનો 14 વર્ષીય કિશોરનું ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના કેશોદ નજીક આવેલાં કંકાણા ગામમાં વાડી વિસ્તારની બાજુમાંથી પસાર […]