1. Home
  2. Tag "death of three"

રાજસ્થાનના જેસલમેરમાં પ્રવાસીઓથી ભરેલી બસને દૂર્ઘટના નડી, ત્રણના મોત

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ નજીક જેસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. એક બસ કરંટની ઝપટમાં આવતા બસમાં સવાર 8 મુસાફરો ગંભીર રીતે દાઝ્યાં હતા. જ્યારે 3ના મોત થયા હોવાનું જાણવા મળે છે. પાંચ વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. સીએમ અશોક ગેહલોતે દુર્ઘટના પર દુખ વ્યક્ત […]

ઉપલેટાના મોટી પાનેલી-સીદસર રોડ પર કાર અકસ્માતમાં ત્રણના મોત, 10ને ઇજા

રાજકોટઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પનેલી સીદસર રોડ પર કાર અને વાન વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અને 10 વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ […]

ધનસુરા નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, બે ઘવાયા

મોડાસાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ધનસુરા નજીક આજે દિવાળીના દિવસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા છે. ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ […]

પીપલસટ ગામની ઘટનાઃ ખેડુતે વાડમાં વીજ કરંટ મુક્યો અને તેના પરિવારના ત્રણ સભ્યો ભોગ બન્યાં

સંખેડા :  છોટાઉદેપુરના સંખેડાના પીપલસટ ગામે એક ખેડૂતે પોતાના ખેતરને ભૂંડથી બચાવવા માટે જે કરંટ છોડ્યો હતો, તેનાથી તેના પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા નાના એવા ગામમાં એરેરાટી વ્યાપી ગઈ હતી. ખેતરની ફરતે વાડમાં છોડેલા કરંટથી પિતા-પુત્ર સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત મળ્યું હતું. સંખેડાના પીપલસટ ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત નિપજ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code