બરેલીના નવાબગંજમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત
બરેલી, 16 જુલાઈ 2026: નવાબગંજમાં પૂરપાટ ઝડપે આવતા એક કેન્ટર ટ્રકની સ્કોર્પિયો સાથે ટક્કર થઈ. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, જ્યારે અન્ય બે જણ ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, લખીમપુરના એક પરિવારના પાંચ સભ્યો તેમની સ્કોર્પિયોમાં પંજાબ જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર નવાબગંજના ઈનાયતપુર ગામ પાસે પહોંચી, ત્યારે પાછળથી […]


