1. Home
  2. Tag "Deaths"

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં […]

ગુજરાતમાં કોરોનાના 9,177 કેસ નોંધાયા, અમદાવાદમાં 2621 કેસ, કુલ – સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે શનિવારે આંશિક ઘટાડો થયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 9,177  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2621 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે સાત વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં બે-બે, અને સુરત જિલ્લો, નવસારી અને રાજકોટ જિલ્લામાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે […]

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]

20 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોંકાવનારા આંકડા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં અલ્તાફ નામના યુવાનના કસ્ટોડિયલ ડેથ બાદ ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં આરોપીઓના મોતનું ભૂત ધુણવા લાગ્યું છે. દરમિયાન દેશમાં 20 વર્ષના સમયગાળામાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત થયાં છે. જો કે, આ બનાવોમાં અત્યાર સુધીમાં 26 પોલીસ કર્મચારીઓને દોષિત સાબિત થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર 20 વર્ષમાં પોલીસ કર્મચારીઓ સામે કસ્ટોડિયલ […]

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં આઠ નકસલવાદી ઠાર મરાયાં

જંગલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી પોલીસ ઉપર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો મોડે સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચાલી અથડામણ મુંબઈઃ દેશમાં ભાંગફોડની પ્રવૃતિ આચરનારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આઠેક નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

તાલિબાનનો ચોંકાવનારો ખુલાસોઃ પોતાના લીડરનું આત્મઘાતી હુમલામાં મોત થયાની કબુલાત

દિલ્હીઃ અફઘાનિસ્તાનની સત્તામાં 20 વર્ષ બાદ પ્રવેશ કરનારા તાલીબાને પોતાના સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદજાદાને લઈને સસ્પેન્શને લઈને પડદો ઉઠાવ્યો છે. મહિનાઓથી વહેતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હતો. તાલિબાને પોતાના લીડર હૈબતુલ્લાહના અવસાની પૃષ્ટી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું કે, 2016માં તાલિબાના મુખિયા રહી ચુકેલા હૈબતુલ્લાહ અખુંદજાદાનું વર્ષ 2020માં પાકિસ્તાનમાં થયેલા […]

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દર મિનિટે વાયુ પ્રદૂષણથી 13 લોકોનાં થાય છે મોત

વિશ્વમાં સતત વધતા વાયુ પ્રદૂષણથી મોતને લઇને ચોંકાવનારો રિપોર્ટ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકોનાં મોત લોકો સતર્ક નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે નવી દિલ્હી: વિશ્વમાં સતત વધતા ભૌતિકવાદ, ઔદ્યોગિક એકમોની ભરમાર, સતત વધતા વાહનોને કારણે વિશ્વમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મોતની સંખ્યા પણ સતત […]

ભારતમાં અસામાન્ય ઠંડી-ગરમીથી વર્ષે 7 લાખ લોકો મોતને ભેટે છે: રિપોર્ટ

ભારત દર વર્ષે બદલાતા તાપમાન અંગે ચોંકાવનારો અભ્યાસ દેશમાં અસામાન્ય ઠંડી-ગરમીને કારણે વર્ષે 7 લાખ લોકો મોતને ભેટે છે જે વૈશ્વિક મોતના 9.43 ટકા છે નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે વાતાવરણમાં સતત બદલાવ આકાર લઇ રહ્યાં છે. ક્યારેક અસામાન્ય ઠંડી તો ક્યારેય કાળઝાળ ગરમી પ્રકોપ વર્તાવે છે. અસાધારણ વાતાવરણને લઇને શોધકર્તાઓએ એક અભ્યાસ પ્રકાશિત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code