1. Home
  2. Tag "deceased"

જાણીતી પી.ગૌતમ એન્ડ કંપનીના ઓનર સુરેન્દ્રકુમાર ગાંધીનું નિધન

અમદાવાદઃ ગુજરાતની જાણીતી પી.ગૌતમ એન્ડ કંપનીના ઓનર સુરેન્દ્રકુમાર નવનીતલાલ ગાંધી (મૂળ, રણુંજ)નું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ અને સગા-સંબંધી જોડાયાં હતા. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ સુરેન્દ્રકુમાર ગાંધીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સદગતનું બેસણું આવતીકાલે રવિવારે 9થી 11 કલાક […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં મૃતકોના પરિવારજનોને વળતર મળી રહે તે માટે પોર્ટલ બનાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીમારીથી મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ફોર્મને લઈને અનેક લોકો મુઝવણ અનુભવી રહ્યાં છે. દરમિયાન વળતરને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી એક અરજીમાં ગુજરાત સરકાર તરફથી સોલિસિડર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, લોકોને વળતર માટે ભારે હાલાકીનો સામનો ના કરવો પડે અને સરળતાથી […]

કોરોનાના મૃતકોના વારસદારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચુકવી દેવાનો નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના મૃતકના પરિવારને સહાય આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારનો ઊઘડો લીધા બાદ હવે કોરોનાના મૃતકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ […]

કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટેના ફોર્મ વેબસાઈટ પર મુકાયા, મામલતદાર કચેરીઓ સ્વીકારશે

અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય […]

શૂટર દાદીમા તરીકે ઓળખાતા ચંદ્રા તોમરનું નિધનઃ કોરોનાનો લાગ્યો હતો ચેપ

દિલ્હીઃ દેશમાં શૂટર દાદીમા તરીકે ઓળખાતા ચંદ્રા તોમરનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતું. 89 વર્ષીય દાદીમાને કોરોનાનું સંક્રમણ લાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ચંદ્રા તોમર ઉપરથી અગાઉ હિન્દી ફિલ્મ સાંડ કી આંખ બની હતી. આ ફિલ્મ બાદ ચંદ્રા તોમરને સમગ્ર દેશમાં લોકો ઓળખતા થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મુઝફ્ફરનગરમાં જન્મેલા […]

સુરતમાં કોરોનાનો કહેરઃ મૃતકોની અંતિમવિધી માટે પણ 8થી 10 કલાકનું વેટીંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે. સરકાર દ્વારા પણ કોરોના પીડિત દર્દીઓની યોગ્ય સારવાર માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. કોરોનાની સૌથી વધારે અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહી છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code