1. Home
  2. Tag "decline"

વૈશ્વિક માંગમાં ઘટાડા વચ્ચે ભારતમાં EV વેચાણમાં જોવા મળશે ઉછાળો, જાણો તેનું કારણ..

નવી દિલ્હીઃ ઓટોમોટિવ ઉદ્યોગમાં ઇલેક્ટ્રિક વાહનો વિશે જબરદસ્ત ઉત્સાહ હતો. પણ તે 2024માં વેચાણ વૃદ્ધિમાં મંદીનો સામનો કરી રહી છે. જેના કારણે ઉત્પાદકો વચ્ચેની રણનીતિ ફરી એકવાર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ ઈલેક્ટ્રિક-વ્હીકલ માર્કેટમાં આ વર્ષે ઈવીના વેચાણમાં ઘટાડો થવાની ધારણા છે, જેમાં 27.1 ટકાના અંદાજિત વૃદ્ધિ દર સાથે, મીડિયા રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે. […]

કોરોના મહામારીને પગલે લોકોના વૈશ્વિક આયુષ્યમાં 1.6 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ કોરોના મહામારીએ માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ સમાજના દરેક પાસાઓ પર ઊંડી અસર છોડી છે. સંશોધકોએ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે આ રોગચાળાએ વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી છે, જેના કારણે વિશ્વના વિવિધ પ્રદેશોમાં સરેરાશ વયમાં ઘટાડો થયો છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, કોરોનાએ […]

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડો થયાનું અભ્યાસમાં ખૂલ્યું

નવી દિલ્હીઃ COVID-19 ના વૈશ્વિક કેસો મોટાભાગે નિયંત્રણમાં હોવાનું મનાઈ રહ્યું છે, તેમ છતાં ચેપગ્રસ્ત લોકોમાં લોંગ કોવિડનું જોખમ હજુ પણ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનું કારણ છે. કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, SARS-CoV-2 વાયરસે લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય પર તેની […]

બ્રિટનની યુનિવર્સિટીસમાં ભારતીય વિદ્યાર્થીઓમાં 4% ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભણતર પૂર્ણ કર્યા બાદ બ્રિટનમાં વર્ક વિઝાને લઈને ચાલી રહેલી સમીક્ષા અને સરકાર દ્વારા ફંડેડ સ્કોલરશીપ પર નિર્ભર વિદ્યાર્થીઓ પર પ્રતિબંધો વચ્ચે ગુરુવારે કેટલાંક નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ […]

ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ખેડૂતોની મુશ્કેલી વધી, સરકાર પાસે મદદની આશા

નવી દિલ્હીઃ દેશમાં ટામેટાના ભાવ સામાન્ય થતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં ખેડૂતોને ટામેટાના પાકનું વેચાણ કરતા ખેતીના પુરતા પૈસા પણ નીકળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, તેમજ જ્યારે ટામેટાના ભાવ વધ્યા ત્યારે જનતાને રાહત માટે […]

કચ્છના નાન રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં ગરમી અને માવઠાંને લીધે પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો

સુરેન્દ્રનગરઃ કચ્છના નાનરણ તરીકે ઓળખાતા હળવદથી લઈને પાટડી સહિતના રણ વિસ્તારને ઘૂડખર અભ્યારણ્ય તરીકે જાહેર કરાયેલો છે. આ વિસ્તારમાં ધૂડખરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સામાન્ય કરતા બે ડિગ્રી વધુ નોંધાતું હોય છે. રણનો અફાટ વિસ્તાર […]

ભારતમાં ગરીબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, સંયુક્ત રાષ્ટ્રના મતે આ એક ઐતિહાસિક પરિવર્તન

નવી દિલ્હીઃ વર્ષ 2005-06 થી 2019-21 ની વચ્ચે ભારતમાં ગરીબોની સંખ્યામાં લગભગ 415 મિલિયન (415 મિલિયન)નો ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના મતે આ એક ઐતિહાસિક પરિવર્તન છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલ નવો બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (એમપીઆઇ) […]

રાજ્યમાં અસહ્ય મોંઘવારીને લીધે ઇલેક્ટ્રોનિક્સ ચીજોના વેચાણમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો

અમદાવાદઃ  દેશ અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. વધતા જતી મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વેચાણમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી રીતે જોઇએ તો બે વર્ષ કોરોનાના બાદ કરીએ તો પાંચ વર્ષ પહેલા એટલે કે 2019માં એસી સહિતના અન્ય […]

ગુજરાતમાં CNGના ભાવમાં તોતિંગ વધારા બાદ સીએનજીથી સંચાલિક કારની ખરીદીમાં થયો ઘટાડો

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજી ગેસ અને રાધણગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ત્યારબાદ પેટ્રોલ-ડીઝલ અને રાધણગેસના સિલિન્ડરોના ભાવમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સીએનજીના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી હવે વાહનચાલકોને સીએનજી સંચાલિત વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યા છે. કારણ કે ડીઝલ અને સીએનજીના […]

અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ઝૂની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં દાતાઓ પ્રાણીઓને દત્તક લે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code