1. Home
  2. Tag "decline"

ગુજરાતમાં ગધેડાની વસતીમાં 70.94 ટકાનો ઘટાડો, હવે માત્ર 11000 ગધેડાં જ બચ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં ગદર્ભ યાને ગધેડાંની વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2017માં ગુજરાતમાં ગધેડાંની વસતી 50,000 જેટલી હતી એમાં ઘટાડો થઈને હવે 11,000ની વસતી છે. ગધેડાંની વસતી ઘટવાના અનેક કારણો છે, એમાં ગધેડાની ઘટતી ઉપયોગિતા, ચરવા માટેની અપૂરતી જમીન, ચોરી અને ગેરકાયદેસર કતલ, વગેરે છે. રાજ્યમાં ગધેડાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. વાસ્તવમાં, ગુજરાત […]

ભારતમાં વસતી ઘટાડાના સંકેત, પ્રજનન દરમાં જોવા મળ્યો ઘટાડો

દેશની વસતીમાં ઘટાડાના સંકેત જોવા મળી રહ્યાં છે કેમ કે કુલ પ્રજનન દરમાં જોવા મળી રહ્યો છે. હવે મહિલાઓ બે સંતાનો જ ઈચ્છે છે. જેનો ખુલાસો નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના ડેટા 2019-21માં થયો છે. પ્રજનન દર એટલે કે એક પેઢી બીજી પેઢીને રિપ્લેસ કરે છે. સર્વે અનુસાર રિપ્લેસમેન્ટ દર 2.1 છે. સર્વે અનુસાર બિહારમાં 3, […]

મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે બાળકોના જન્મદરમાં નોંધાયો ઘટાડો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ કોરોના મહામારીની અસર બાળકોના જન્મદર ઉપર પણ પડી છે. મુંબઈમાં બાળકોના જન્મદરમાં વર્ષ 2019ની સરખામણીમાં 2020માં 20 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021માં પણ 2020ની સરખામણીમાં બાળકનો જન્મદર ઘટ્યો હોવાનું મનાઈ રહ્યું છે.  વર્ષ 2021માં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરીથી વેપાર-ધંધા […]

દેશમાં પુલવામા આતંકવાદી હુમલાથી BJPના સમર્થનમાં ઘટાડો, એક રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા […]

ગુજરાતમાં કોરોના બાદ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, પોલીસની દોડધામ વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટડા અનલોકમાં અનેક નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં છે. હાલ અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. નિયંત્રણો દૂર કર્યાં બાદ માર્ગો ઉપર વાહન વ્યવહાર ફરથી ધમધમતો થયો છે. બીજી તરફ ફરીએક વાર માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થછે. જીવીકે ઇએમઆરઆઈના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગત એપ્રિલમાં દરરોજ સરેરાશ 177 માર્ગ અકસ્માતો […]

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ ગ્રાહકોમાં 3.3 લાખનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વર્કફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનને કારણે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો વધ્યો છે. દરમિયાન રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં ગત એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં લગભગ 3.3 લાખ જેટલા ટેલિકોમ સબ્સ્ક્રાઈબર્સનો ઘટાડો થયો છે. સુત્રોના જણાયા અનુસાર એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં 2.79 કરોડથી ઘટીને 2.76 કરોડ થયાનું ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એક રિપોર્ટમાં સામે […]

મોંઘવારીની અસર સોની બજાર અને જ્વેલર્સને પણ નડી, પુષ્ય નક્ષત્રમાં તેજીની આશા

અમદાવાદ:  દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. પણ સોની બજારોમાં હજુપણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી  ટાણે નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. જ્વેલર્સ કહી રહ્યા છે. કે, આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા […]

ટંકારાના રાખડીઓના ગૃહ ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યુઃ ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો

મોરબીઃ  જિલ્લામાં આવેલા ટંકારા તાલુકો ઈમિટેશન ઉદ્યોગમાં હબ તો છે જ સાથે જ રાખડી ઉત્પાદનનું પણ મોટું માર્કેટ છે,  ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગમાં રાખડી બનાવવાનું કામકાજ મોટાપાયે કરવામાં આવે છે અને ટંકારામાં બનતી રાખડીઓ દેશના વિવિધ રાજ્યમાં વેચાણ અર્થે જતી હોય છે,  જોકે કોરોના મહામારીએ ટંકારાના રાખડી ઉદ્યોગને પણ નુકશાન કર્યું છે ત્રણ માસ કરતા […]

કોરોનાની અસરઃ ભારતમાં સોનાના માથા દીઢ વપરાશમાં થયો નોંધપાત્ર ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમ છતા જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડસ રિપોર્ટ અનુસાર આ સમયગાળામાં સોનાની માગમાં 19.2 ટકાનો વધારો થયો હતો. સોનાની ગ્રાહક માગ ગયા વર્ષની સરખામણીએ 12 ટકાથી વધુ વધી છે. ગ્રાહક માગ ગયા વર્ષે […]

ગત મે મહિનામાં વાહનોના વેચાણમાં ઘરખમ ઘટાડો થયોઃ ઓટો સેક્ટરને કોરોનાએ બ્રેક મારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને કારણે ઓટો સેક્ટરને પણ સારૂએવું નુકશાન પહોંચાડ્યું છે.દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં 46,555 કાર વેચી શકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code