ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 227 રને પરાજય
દિલ્હીઃ ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે રમાઈ હતી. ટેસ્ટ મેચના અંતિમ દિવસે 420 રનનો પીછો કરવા ઉતરીકે ભારતીય 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 72 રન કરીને મેચ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈંગ્લેન્ડના બોલરો સામે ભારતીય બેસ્ટમેન લાંબી બેટીંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. વિરાટ […]