1. Home
  2. Tag "defence minister"

વડાપ્રધાને અને સંરક્ષણ મંત્રીએ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 31 મે 2026: Tributes paid to Lokmata Ahilyabai Holkar on her birth anniversary પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે સમગ્ર રાષ્ટ્ર લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે આદર અને શ્રદ્ધાથી યાદ કરે છે. પ્રધાનમંત્રીએ […]

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે

સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા, સૈન્ય-થી-સૈન્ય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026 – સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે, તેમ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે 21 થી 23 […]

ભારત આગામી થોડા વર્ષમાં ડ્રોન ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનવું જોઈએ: રક્ષા મંત્રી

નવી દિલ્હી, 19 માર્ચ, 2026 –  “આગામી થોડા વર્ષોમાં ભારતે સ્વદેશી ડ્રોન ઉત્પાદનના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવવા માટે મિશન મોડમાં કામ કરવું જોઈએ,” એમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. તેમણે વર્તમાન ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા, સંરક્ષણ તૈયારીઓ વધારવા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે ડ્રોન ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવાની તાત્કાલિક જરૂરિયાત […]

રક્ષા મંત્રીએ ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર ભારતીય સૈન્ય માટેનો રોડમેપ’ રજૂ કર્યો

નવી દિલ્હી, 10 માર્ચ, 2026 – રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે 10 માર્ચે નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં આયોજિત એક કાર્યક્રમમાં ‘ડિફેન્સ ફોર્સીસ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર ભારતીય સૈન્ય માટેનો રોડમેપ’ રજૂ કર્યો. આ વ્યાપક બ્લૂપ્રિન્ટ હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ દ્વારા ડિફેન્સ ફોર્સીસને આધુનિક, સંકલિત અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન સૈન્યમાં પરિવર્તિત કરવા માટે તૈયાર કરવામાં […]

સંરક્ષણ મંત્રી કુઆલાલંપુરમાં 12મી ASEAN સંરક્ષણ મંત્રીઓની બેઠક – પ્લસમાં ઉપસ્થિત રહેશે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 1 નવેમ્બર, 2025ના રોજ મલેશિયાના કુઆલાલંપુરમાં 12મી ASEAN સંરક્ષણ પ્રધાનોની બેઠક-પ્લસ (ADMM-પ્લસ)માં ભાગ લેશે. તેઓ ‘ADMM-પ્લસના 15 વર્ષો પર પ્રતિબિંબિત કરવા અને આગળ વધવાનો માર્ગ નક્કી કરવા’ વિષય પરના મંચને સંબોધિત કરશે. વધુમાં, ASEAN-ભારત સંરક્ષણ પ્રધાનોની અનૌપચારિક બેઠકની બીજી આવૃત્તિ 31 ઓક્ટોબરના રોજ મલેશિયાની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં તમામ ASEAN સભ્ય દેશોના […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. શ્રી સિંઘે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમણે ડિજિટલકરણ, કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સક્ષમ સૈન્ય તંત્ર પૂર્વાનુમાન અને ટકાઉ […]

આજે સંરક્ષણ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના વિકાસ એન્જિનને શક્તિ આપી રહ્યું છેઃ રક્ષા મંત્રી

બેંગ્લોરઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ […]

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]

સ્વદેશી વિમાન વાહક જહાજ INS ‘વિક્રાંત’ આગામી વર્ષે નૌસેનામાં થશે સામેલ

દરિયામાં હવે ભારતની તાકાત વધશે સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંત આગામી વર્ષે નૌસેનામાં સામેલ થશે વિક્રાંતનું જ્યાં નિર્માણ થઇ રહ્યું છે તે ડોકયાર્ડની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મુલાકાત લીધી હતી નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં પણ ચીન સાથેના તણાવની અસર દેખાવા લાગી છે. અહીંયા ચીનના યુદ્વ જહાજો અને સબમરિનના આંટા ફેરા વધી ગયા છે ત્યાર હવે ભારત […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ સ્વદેશી લડાકૂ વિમાન ‘તેજસ’માં ઉડાન ભરશે

તેજસ એક હલકૂ લડાકૂ વિમાન છે,જેને હિંદુસ્તાન એરોનોટિક્સએ તૈયાર કર્યું છે,19 સપ્ટેમ્બરે  આ લડાકૂ વિમાનમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ બેંગલોરથી ઉડાન ભરવા જઈ રહ્યા છે,ત્યારે આ 83 તેજસ વિમાનો માટે એચએએલને અંદાજે 45 હજાર કરોડ રુપિયા મળશે. આ બાબતે નૌસેના સ્ટાફના ઉપઅધ્યક્ષ વાઈસ એચમિરલ જી અશોકે કહ્યું કે,”રક્ષામંત્રી ભારતીય નૌસેના સાથે એક દિવસ માટે 20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code