1. Home
  2. Tag "delhi"

દિલ્હી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના સાત ધારાસભ્યોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના બજેટ સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાત ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે. આ ધારાસભ્યોને બજેટ સત્રની શરૂઆતમાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધનમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહન સિંહ અને ન્યાયમૂર્તિ મનમીત પીએસ અરોરાની […]

દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહારને એસર

દિલ્હીઃ દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતની રેલવેની ટીમ તથા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. માલગાડીના ડબ્બા ટ્રેક ઉપરથી ઉતરી પડતા ટ્રેન વ્યવહારને અસર […]

AAP પાસે 62 ધારાસભ્યો, પણ વિશ્વાસમત વખતે શા માટે રહ્યા માત્ર 54 હાજર?

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારે આજે ફરી એકવાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. કેજરીવાલે શુક્રવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર આજે સ્પીકર દ્વારા ચર્ચા અને વોટિંગ કરાવવામાં આવ્યું, તેમા આમ આદમી પાર્ટીએ આસાનીથી બાજી મારી હતી. મહત્વપૂર્ણ છે કે 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ […]

લોકસભા ચૂંટણી બાદ દિલ્હી વિધાનસભા ભંગ કરી દેવાશે, અરે કોઈના બાપની જાગીર છે: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થયા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે આ હાઉસમાં અમારી બહુમતી છે. મારી પાસે બે ધારાસભ્યો અને કહ્યુ કે ભાજપવાળાએ તેમને સંપર્ક કર્યો છે. અમે તેના પુરાવા કેવી રીતે આપીએ. ક્યાંક સગા-સંબંધીને ત્યાં, તો ક્યારેક પાર્કમાં આવી જાય છે. આમ આદમી પાર્ટી […]

દિલ્હી: પેઇન્ટ ફેક્ટરીમાં ભિષણ આગ, 11 કામદારોના મોત

દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 કામદારોના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ 15 ફેબ્રુઆરી સાંજે 5.25 કલાકે લાગી હતી. આ ફેક્ટરીમાં થીનરના ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી આગ ઝડપથી સામેના ઘરો અને નજીકના નશા મુક્તિ કેન્દ્ર સુધી ફેલાઈ ગઈ હતી. […]

દિલ્હીના CM કેજરિવાલને EDએ વધુ એક સમન્સ પાઠવ્યું, 19મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત દારુ કૌભાંડ અને મની લોન્ડિંગ કેસની તપાસ કરી રહી છે અને આ મામલે ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિતના આગેવાનો સામે કાર્યવાહી કરી છે.  દરમિયાન ઈડીએ આ પ્રકરણની તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ સામે તપાસ શરુ કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ ઈડીએ અગાઉ પાંચ વખત સમન્સ […]

કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા-આવતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનેલા ઈન્ડિયા ગઠબંધનના વિખંડનની હવે શરૂઆત થઈ ચુકી છે. જનતાદળ યૂનાઈટેડ વિપક્ષી ગઠબંધનથી હટીને એનડીએમાં ભાજપ સાથે જોડાય ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ પણ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરીને એક રીતે કોંગ્રેસને તેની ઓકાત દેખાડીને એકલાહાથે ચૂંટણી લડવાના સંકેત આપી […]

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં AAPએ કોંગ્રેસને એક બેઠકની ઓફર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી ગઢબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ઈન્ડી સંગઠનમાં બેઠકો મામલે પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરએલડી પછી આમ આદમી પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને સીટ વહેંચણીને લઈને ઓફર આપી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને એક લોકસભા સીટ […]

ખેડૂતોની દિલ્હી તરફની કુચને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામ

નવી દિલ્હીઃ પંજાબના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે ચંદીગઢમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જે બાદ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. મંગળવારે ખેડૂતોના ટ્રેક્ટર અંબાલાની શંભુ બોર્ડર પર પહોંચવા લાગ્યા હતા. જોકે પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ભારે સુરક્ષા […]

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.45 વાગ્યાના સુમારે અચાનક આંચકા આવતા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ વર્ષનો આ બીજો ભૂકંપ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code