વાવાઝોડાએ કચ્છના વેપાર-વણજને કરોડોનું નુકશાન પહોચાડ્યું, રાહત-પેકેજ આપવા ચેમ્બર્સની માગ
ભૂજઃ બિપરજોય વાવાઝોડાએ કચ્છને સૌથી વધુ નુકશાન કર્યુ છે. સરકાર દ્વારા હાલ નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સે વેપાર-ઉદ્યોગને 5000 કરોડનું નુકસાન થયું હોવાથી રાહત પેકેજ આપવાની માગ કરી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખીને વ્યાપક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવા કરી અપીલ […]