1. Home
  2. Tag "demonitisation"

શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો

નોટબંધી બાદ પણ બજારમાં કરન્સીના ઓપરેશન્સમાં વધારો થયો છે. ખુદ સરકારે સંસદમાં આની જાણકારી આપી છે. સરકારે એ પણ સ્વીકાર કર્યો છે કે બજારમાં રોકડ જેટલી વધારે હશે, ભ્રષ્ટાચાર તેટલો જ વધારે થશે. સરકારે માન્યું છે કે દુનિયાભરમાં રોકડ અને ખોટી ગતિવિધિઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. સાંસદ રામપ્રીત મંડલે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code