1. Home
  2. Tag "demonstrations"

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં

ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓ જુની પેન્શન યોજના ચાલુ કરાવવાની માગ સહિત પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘમા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.  શિક્ષકો સહિત તમામ સરકારીએ કર્મચારીઓ પેન ડાઉન, શટડાઉન,ચોક ડાઉન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતો. ત્યારબાદ શનિવારે વધુ એક વખતે શિક્ષકો – કર્મચારીઓએ હજ્જારોની […]

ગાંધીનગર સચિવાયલના કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે સરકાર સામે માંડ્યો મોરચો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના કર્મચારીઓ માગ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને તેની સાથે જોડાયેલા સાત જેટલા એસોશિયેશનો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કાળા કપડા પહેરી વિરોધ […]

અમદાવાદ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કર્યો વિરોધ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન કચેરીમાં ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરને હોબાળો મચાવવામાં આવ્યો હતો. 40 મીનીટ વિરોધ કર્યા બાદ પોલીસ અને સિક્યુરિટીના જવાનોએ બળજબરીથી કોંગ્રેસના કોર્પોરેટરો સહિત કાર્યકરોને હોલની બહાર કાઢ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાધારી ભાજપ દ્વારા કરાતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. એએમસીની […]

ગુજરાત યુનિ,એ ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી ન કરતા NSUIએ કૂલપતિની ચેમ્બરમાં નારા લગાવ્યાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને પોતાની ફરજ પુરી થઈ ગઈ હોય તેમ જવાબદારો સામે કોઈ જ પગલાં લેવાયા નથી. આ મામલે સની ચૌધરી નામના વ્યક્તિનું નામ ખૂલ્યું છે. NSUIનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી યુનિવર્સિટી કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી તથા પ્રવેશ પ્રકિયાના મામલે NSUIએ કર્યો હોબાળો

અમદાવાદઃ ગુજરાતની સૌથી જુની અને સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી ન યોજવાના મામલે તેમજ પ્રવેશ પ્રકિયા કાનગી એજન્સીને સોંપવાના વિરોધમાં આજે એનએસયુઆઈએ યુનિ. ટાવરમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, હવે યુનિવર્સિટીના વહિવટનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક પ્રશ્નોને લઈને આજે  NSUI એ ઉગ્ર વિરોધ […]

વડોદરાની M S યુનિવર્સિટીએ 75 દિવસે પણ પરિણામ જાહેર ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી દ્વારા 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ જાહેર કર્યા ન હોવાથી ઝડપથી રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા  યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે  હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો દોડી આવ્યા હતા […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

અમદાવાદમાં પ્રદુષિત અને અપુરતા પાણીના પ્રશ્ને કોંગ્રેસના કાર્યકરોએ મ્યુનિ, કચેરીનો ઘેરાવ કર્યો

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતાને લીધે પૂર્વ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી મળતું ન હોવાનું તેમજ પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. નાગરિકોએ અગાઉ મ્યુનિ.ના સત્તાધિશોને ફરિયાદો પણ કરી હતી. છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નહતો. ત્યારે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે […]

અમદાવાદમાં પાણીના પ્રશ્ને મ્યુનિ.કમિશનરના બંગલે કોંગ્રેસ દ્વારા ડોલ લઈને સૂત્રોચ્ચાર કરાયો

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ને લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને પૂર્વના સ્લમ વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદો પણ ઊઠી છે. જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થતો હોવા છતાં મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.એવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરના બંગલે પાણીના […]

જહાંગીરપુરી હિંસાઃ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં બિન-શૈક્ષણિક મુદ્દે દેખાવો કરવો કેટલો યોગ્ય ?

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતિના દિવસે નીકળેલી શોભાયાત્રા ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી કરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કેટલાક દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવાની ઘટનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code