મહાકુંભઃ પ્રયાગરાજમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને તંત્રએ ઉભુ કર્યું ગાઢ જંગલ
પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરના ઘણા ભાગોમાં ગાઢ જંગલો ઉગાડી રહ્યું છે. કોર્પોરેશને છેલ્લા બે વર્ષમાં શહેરમાં 55,800 ચોરસ મીટરના વિસ્તારમાં 10 થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું છે. નૈની ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 63 પ્રજાતિઓના લગભગ 1.2 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે શહેરના સૌથી […]