ગુજરાતઃ મહેસુલ વિભાગમાં સાગમટે 134 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની બદલી
અમદાવાદઃ ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં ગેરરીતી મામલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાલઆંખ કરી છે. એટલું જ નહીં તેઓ અવાર-નવાર વિવિધ કલેક્ટર કચેરીઓની મુલાકાત કરીને કામગીરીનું નિરીક્ષણ કરે છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગના લગભગ 134 જેટલા ડેપ્યુટી કલેકટરોની સાગમટે બદલી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં નવા મંત્રીમંડળની પસંદગી કરાયાં બાદ અધિકારીઓની બદલીઓનો […]