Biparjoy ચક્રવાતનું નામ કેવી રીતે પડ્યું અને કોણ નક્કી કરે છે આ નામ,અહીં જાણો વિગતવાર
દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચક્રવાત આગામી 12 કલાકમાં ‘અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન’માં વધુ તીવ્ર બનશે. 14 જૂન સુધીમાં તે ઉત્તર તરફ અને પછી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આગળ વધશે, જેને તે 15 જૂનની બપોર સુધીમાં પાર કરશે. 15મી જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે બિપરજોયના […]