કેદારનાથ યાત્રા: દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાતે આવે તેવી શક્યતા
દહેરાદુન : ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરની વાર્ષિક યાત્રા 25 એપ્રિલથી શરૂ થવાની છે અને દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાત લે તેવી અપેક્ષા છે. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મયુર દીક્ષિતે મંગળવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે આ વખતે કેદારનાથ યાત્રા માટે 13,000 શ્રદ્ધાળુઓની દૈનિક મર્યાદા નક્કી કરી છે અને યાત્રાળુઓની સુવિધા માટે ટોકન […]


