1. Home
  2. Tag "devotees"

હજારો પદયાત્રિઓ પહોંચ્યા ડાકોરના ઠાકોરજીને દ્વાર, ધૂળેટી સુધી પોલીસ ખડે પગે ફરજ બજાવશે

ડાકોરઃ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં પદયાત્રીકો ઠાકોરજીના દ્વારે પહોચી ગયા છે. તમામ લોકોને દર્શનનો લાભ મળે અને દર્શનાર્થીઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે.  પદયાત્રીઓના ઘસારાને પહોંચી વળવા તંત્ર એ પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કર્યા છે. આ ઉપરાંત વ્યવસ્થાના […]

ભક્તો માટે સારા સમાચાર,27 એપ્રિલે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ  

ભક્તો માટે સારા સમાચાર બદ્રીનાથ ધામના ખુલશે કપાટ 27 એપ્રિલે ખુલશે કપાટ દહેરાદુન:ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે ભક્તો માટે ખુલશે. ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર સ્થિત ટિહરી રાજમહેલમાં વસંત પંચમીના અવસર પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પંચાંગની ગણતરી બાદ વિધિ-વિધાન અનુસાર કપાટ ખોલવાનો શુભ સમય કાઢવામાં આવ્યો […]

લંગરમાં ભક્તોને પીરસવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગીઓ

આજે 8 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.ગુરુ નાનક જયંતિ દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.આ વખતે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 553મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.આ શુભ અવસર વિશ્વભરના ગુરુદ્વારાઓમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ દિવસે ગુરુદ્વારામાં શબદ-કીર્તન કરવામાં આવે છે.આ શુભ અવસર પર ગુરુવાણીનો પાઠ […]

નવરાત્રિ મહોત્સવઃ રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી

અમદાવાદઃ નવરાત્રિના અંતિમ દિવસે ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી હતી. આસો સુદ નોમની રાત્રે નિકળતી પલ્લી ગામના 27 ચોકમાં ફરીને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ઘીના અભિષેકની વર્ષોની પરંપરા અકબંધ રહી હતી.  હજારો માઈ ભક્તો દર્શનાર્થ ઉમટ્યા હતા ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માં ની પલ્લી ભરવામાં આવી હતી. આધ્યશક્તિ  […]

ભાદરવી પૂનમનો મેળોઃ ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

ખેડબ્રહ્મા : ભાદરવી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા છે તેમજ બે વર્ષના કોરોના કાળ બાદ પહેલીવાર તંત્ર દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ભાદરવી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે લાઈનો […]

ભાદરવી પૂનમ મેળોઃ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુવિધા મુદ્દે મુખ્ય સચિવે કરી તાકીદ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની […]

કાશી વિશ્વનાથ ધામમાં શ્રાવણ મહિનામાં એક કરોડથી વધારે ભક્તોએ પૂજા-અર્ચના કરી

ભક્તોએ રૂ. 5 કરોડથી વધારે દાન કર્યું ભક્તો માટે ઉભી કરાઈ અનેક વ્યવસ્થા નવી દિલ્હીઃ વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ ધામ બન્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં એક કરોડથી વધુ ભક્તોએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ રૂ. 5 કરોડથી વધુનું દાન કર્યું હતું. વડા પ્રધાન […]

દેશનું એક એવું મંદીર,જ્યાં આવનાર ભક્તોને પ્રસાદમાં મળે છે આ વસ્તુ

સામાન્ય રીતે મંદિરોમાં, ભગવાનને ભોગ, મિસરી, કિસમિસ, એલચીના દાણા, સીંગના દાણા, લાડુ અથવા કોઈપણ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે, જે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય પ્રસાદ તરીકે બર્ગર, બ્રાઉની કે સેન્ડવીચ ખાધી છે? , જી હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. દેશમાં એક એવું મંદિર પણ છે, જ્યાં લોકોને […]

રથયાત્રાઃ સરસપુરમાં આજે બે લાખથી વધુ ભક્તો ભોજન લેશે, રૂમભરીને બુંદી-ફુલવડીનો પ્રસાદ તૈયાર

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાનના મોસાળ સરસપુરમાં તો ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓ થનગની રહ્યા છે. અને રથયાત્રામાં જોડાયેલા બે લાખથી વધુ ભાવિકો માટે ભોજન માટે 14 રસોડાઓમાં રસોઈ બનાવવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે આજે અષાઢી બીજના દિને ભગવાન […]

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code