1. Home
  2. Tag "Dholidhaja Dam"

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં નર્મદા કેનાલનું પાણી છોડાયુ, જળસપાટીમાં વધારો

સુરેન્દ્રનગર, 1 જુન 2026 : Narmada Canal water released in Dholidhaja Dam શહેરની ભાગોળે આવેલો ધાળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. ધાળી ધજા ડેમમાંથી મોરબી સહિત અનેક શહેરોને પાણી પુરૂ પાડવામાં આવે છે, છેલ્લા કેટલાક દિવસથી નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરાતા ધાળીધજા ડેમમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. તેના લીધે ડેમની સપાટીમાં […]

સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાતા ધોળીધજા ડેમમાં કેનાલનું પાણી બંધ થતા જથ્થામાં 45 ટકાનો ઘટાડો

સુરેન્દ્રનગર, 24 મે, 2026 : 45 percent reduction in water volume in Dholidhaja dam ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. નર્મદા કેનાલના પાણીને ધોળી ધજા ડેમમાં સ્ટોરેજ કરીને સૌરાષ્ટ્રના દરેક શહેરોમાં વિતરણ કરવામાં આવે છે, હાલ ચોમાસા પહેલા નર્મદા કેનાલમાં મરામતનું કામ ચાલી રહ્યું હોવાથી ઢાંકી પંપિંગ સ્ટેશનથી મુખ્ય નર્મદા કેનાલ બંધ કરી દેવાતા […]

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણી છોડાયું

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો સૌથી મોટા ગણાતો ભાદર નદી પરનો ધોળીધજા ડેમને ભર ઉનાળે નર્મદા કેનાલ દ્વારા છલોછલ ભરી દેવામાં આવ્યો છે. આ ડેમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવે  છે. ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના એન્જિનિયરે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર- કચ્છમાં ઉનાળા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code