1. Home
  2. Tag "died"

ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમણે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. પોપ ફ્રાન્સિસે હાલમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડાતા હતા જેના કારણે તેમની કિડની પણ શરૂઆતના તબક્કામાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. 2021ની શરૂઆતમાં તેમને રોમની એ જ જેમેલી હોસ્પિટલમાં 10 દિવસ માટે દાખલ કરાયા હતા. વેટિકન […]

ચુડા નજીક સીમના કૂવામાં બે બાળકો રમતા રમતા પડી જતા મોત

એક જ પરિવારના માસુમ ભાઈ-બહેન રમતા રમતા કૂવામાં ખાબક્યા બન્ને બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ચુડા પાસે બે બાળકો રમતા રમતા કૂવામાં પડી જતાં બન્નેના મોત નીપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી. બાળકોની શોધખોળ કરતા બન્ને બાળકોના મૃતદેહ ગામની સીમના કૂવામાંથી મળી આવ્યા હતા. […]

બે લાખનું ઈનામ ધરાવતો કુખ્યાત ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

બિહાર અને ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરુગ્રામના બાર ગુર્જર પોલીસ ચોકી વિસ્તારમાં ગોળીબારમાં 2 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર ગુનેગારને ઠાર માર્યો છે. તેમના વિરૂદ્ધ બિહારના સીતામઢી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય પાસેથી ખંડણી માંગવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે ગુનેગાર બાર ગુર્જર પોલીસ ચોકી વિસ્તારમાં બાઇક પર જઈ રહ્યો હતો. જ્યારે પોલીસે […]

કેરળમાં ગમખ્યાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

બેંગ્લોરઃ કેરળના પલક્કડ-કોઝિકોડ નેશનલ હાઈવે પર અયપ્પંકવુ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પાંચ લોકોના મોત થયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પલક્કડ તરફથી આવતી મોટરકાર અને સામેથી આવતી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં કાર ટ્રકમાં ફસાઈ ગઈ […]

નાસિક મિલિટ્રી કેમ્પમાં બ્લાસ્ટ, બે અગ્નિવીરના અવસાન

નાગપુરઃ નાસિક આર્ટિલરી સેન્ટરમાં એક દુઃખદ ઘટનામાં નિયમિત તાલીસ સત્ર દરમિયાન થયેલા બ્લાસ્ટમાં બે અગ્નિવીરના નિધન થયાં હતા. આ દૂર્ઘટના લાઈવ-ફાયર આર્ટીલરી અભ્યાસ દરમિયાન બની હતી. સૈનિક તોપખાનાથી ફાયરિંગના અભ્યાસ દરમિયાન આ વિસ્ફોટ થયાં હતા. જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યાં હતા પરંતુ ગંભીર ઈજાને કારણે તેમને […]

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ પદ્મનાભનનું 83 વર્ષની વયે અવસાન

ચેન્નાઈમાં તેમણે લીધા અંતિમ શ્વાસ 5 ડિસેમ્બર, 1940 ના રોજ ત્રિવેન્દ્રમ, કેરળમાં જન્મ થયો હતો  ચેન્નાઈ: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ સુંદરરાજન પદ્મનાભનનું સોમવારે ચેન્નાઈમાં અવસાન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે 30 સપ્ટેમ્બર, 2000ના રોજ ભારતીય સેનાના 20મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કમાન્ડ સંભાળ્યું અને 31 ડિસેમ્બર, 2002ના રોજ તેમની નિવૃત્તિ સુધી આ […]

નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન, 2013માં પુરસ્કાર એનાયત કરાયો હતો

નવી દિલ્હીઃ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સ, જેમની બ્રહ્માંડમાં શોધાયેલ કણની થિયરીએ વિજ્ઞાનને બદલી નાખ્યું હતું અને અડધી સદી પછી નોબેલ પારિતોષિક વિજેતા દ્વારા સમર્થન મળ્યું હતું તેમનું 94 વર્ષની વયે અવસાન થયું હતું. પીટર હિગ્સ, યુરોપિયન વૈજ્ઞાનિક જેમણે હિગ્સ બોસોન (ગોડ પાર્ટિકલ)નું વર્ણન કરવા માટે 2013નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. પ્રખ્યાત વૈજ્ઞાનિકના મૃત્યુની પુષ્ટિ કરતા […]

કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન બ્રાયન મુલરોનીનું 84 વર્ષની વયે નિધન

કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી બ્રાયન મુલરોનીનું નિધન થયું છે. તેમની પુત્રી કેરોલિન મુલરોનીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેઓ 84 ​​વર્ષના હતા. તેમણે 1984થી 1993 સુધી દેશનું નેતૃત્વ કર્યું. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા મિસ્ટર મેરલોની કેનેડાના 18મા પ્રધાનમંત્રી હતા. મહત્ત્વનું છે કે ઓગસ્ટ 2023ના અંતમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, મુલરોનીએ હાર્ટ સર્જરી કરાવી હતી.આ […]

જામનગરના 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી અવસાન થયું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી બનાવોમાં વધારો થયો છે, દરમિયાન મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીનું કાર્ટએટેકથી અવસાન થયું હતું. 13 વર્ષનો આ વિદ્યાર્થી મુંબઈની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતો ગંઢેચા પરિવારનો 13 વર્ષીય દીકરો મુંબઈમાં રહીને અભ્યાસ કરતો હતો. દરમિયાન આ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને […]

દેશના ટોચના ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન, લાંબા સમયથી કેન્સરથી પીડિતા હતા

નવી દિલ્હીઃ બજાજના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું આજે પુણેમાં નિધન થયું છે, તેઓ 83 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પિડાતા હતા. રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમનો જન્મ 10મી જૂન 1938માં કોલકતાના બિઝનેશમેન કમલનયન બજાજ અને સાવિત્રી બજાજના ઘરે થયો હતો. બજાજ અને નહેરુ પરિવારમાં ત્રણ પેઢીઓથી મિત્રતા ભર્યા સંબંધો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code