રાત્રિ કર્ફ્યૂને કારણે અમદાવાદની મોટાભાગની રેસ્ટોરાંએ ડાઇન-ઇન સુવિધા કરી બંધ
કોરોના વાયરસના પ્રકોપ બાદ રાત્રિ કર્ફ્યૂથી રેસ્ટોરાં ઉદ્યોગ પર ફરીથી તોળાતું સંકટ અમદાવાદના મોટાભાગના રેસ્ટોરાંએ હવે સાંજે ડાઇન-ઇનની સુવિધા બંધ કરી રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા અમદાવાદ: કોરોના વાયરસના વધતા કેસને કારણે લાગૂ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂથી ખાસ કરીને રેસ્ટોરાં બિઝનેસને મોટો આંચકો લાગ્યો છે. રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા છે. રાત્રિ કર્ફ્યૂનો […]