1. Home
  2. Tag "dinner"

બપોરના ભોજન અને રાત્રિભોજન વચ્ચે કેટલા કલાકનું અંતર હોવું જોઈએ? જાણો….

દૈનિક આહાર અને ભોજન વચ્ચેનો સમય આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. નિષ્ણાતોના મતે, બપોરના ભોજન અને રાત્રિભોજન વચ્ચે યોગ્ય સમયનું અંતર ન રાખવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. પ્રખ્યાત પોષણશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, લંચ અને ડિનર વચ્ચે 4 થી 6 કલાકનો ગેપ આદર્શ માનવામાં આવે છે. આ સમય પાચનતંત્રને ખોરાકને યોગ્ય રીતે પચાવવા […]

રાત્રિભોજનમાં વેજીટેબલ રાયતાનો કરો ઉમેરો, જાણો રેસીપી

જો તમે રાત્રિભોજનમાં વજન ઘટાડવાના ઉપાયો સામેલ કરવા માંગો છો, તો શાક રાયતા એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ આપે છે. • સામગ્રી 1 કપ દહીં (સામાન્ય, મીઠા વગરનું) 1/2 કપ છીણેલું ગાજર 1/2 કપ કાકડી (સમારેલી) 1/4 કપ ટામેટા (સમારેલું) 1/4 કપ […]

ડિનરમાં ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુ, આડઅસર આખી રાત જગાડશે

રાત્રિના સમયે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, તેથી તે જરૂરી છે કે આપણે એવા ખોરાકની પસંદગી કરીએ જે શરીરને પચવામાં સરળ હોય. નહિંતર, પેટની અસ્વસ્થતાને લીધે ઘણી વખત વ્યક્તિ રાત્રે ઊંઘી શકતો નથી અને બીજા દિવસે સવારે થાક અનુભવે છે. તેથી, આરોગ્ય નિષ્ણાતો રાત્રિભોજનમાં આવા ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે, જે ભારે હોય […]

સાંજના નાસ્તા તરીકે ટ્રાય કરો આ ખાસ તરબૂચ પીઝા, સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારાક

સાંજના સમયે ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ ખાવા માટે તમે તરબૂચ પીઝા ઘરે બનાવી શકો છો. લોકો મોટાભાગે ઠંડુ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે નવી ડિશ તૈયાર કરી શકો છો. તમે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી તરબૂચ પિઝા બનાવી શકો છો. આ કામ સમયસર પૂર્ણ થશે. તરબૂચ પીઝા બનાવવા માટે, તરબૂચને ધોઈ લો અને […]

સોનાક્ષી અને ઝહીર લગ્ન પછી પહેલીવાર પરિવાર સાથે ડિનર પર જોવા મળ્યા હતા, નવી દુલ્હન લાલ ડ્રેસમાં અદભૂત લાગી રહી હતી.

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ લગ્ન કર્યા હતા. સિવિલ મેરેજ બાદ કપલે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં સલમાન ખાન, કલોજ, રેખા, અદિતિ રાવ, મુદસ્સર ખાન અને અન્ય ઘણા સ્ટાર્સ જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સ ચમક્યા. જો કે સોનાક્ષી અને ઝહીરના લગ્નના વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. […]

જમ્યા પછી તરત પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો, થઇ શકે છે આ નુકસાન

હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ […]

રાતના ભોજનમાં શોધી રહ્યા છો ઓછા ફેટ વાળુ ભોજન, તો આ વાનગીઓને ટ્રાય કરો

રાતના ભોજનમાં હેલ્દી અને લાઈટ જમવાની ઈચ્છા રાખો છો તો અહીં કેટલીક રેસિપીજ આપી છે, જેને તમે આસાનીથી તૈયાર કરી શકો છો અને ખઆવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. આજના વ્યસ્તતા ભર્યા જીવનમાં સરખા સમયે ડિનર કરવું મુશ્કેલ કામ છે, એવામાં મોડે રાત્રા સુધી ભારે ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ઉંધી અસર પડી શકે છે. એટલા માટે […]

ડિનર નહીં આરોગવાથી સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો શું કહે છે એક્સપર્ટ

વજન ઓછુ કરવાના ચક્કરમાં ઘણા લોકો એવા છે જે રાતના ભોજનમાં જમવાનું ઓછુ કરી દે છે અથવા ગણા લોકો ડિનર સ્કિપ કરી દે છે. આજકાલ લોકો વજન ઓછુ કરવા માટે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લે છે. આ દિવસોમાં ફિટ અને હેલ્દી રાખવા માટે લોકો રાતનું જમવાનું સ્કિપ કરી દે છે. આજ કાલ લોકો વજનને કંટ્રોલ કરવા […]

વજન ઘટાડવુ થઈ જશે સરળ જો તમારા ડિનરમાં આ આદતોનો સમાવેશ કરો

રાતમાં ખોરાક સૂર્યોદય પહેલા સાંજે 7 વાગ્યા પહેલા ખાઓ. પારંપરિક જ્ઞાન અને મોર્ડન સાયન્સ બંન્ને આ વાતની હિમાયત કરે છે. જલ્દી ખાવાથી ડાઈઝેશન અને મેટાબોલિઝ્મમાં સુધારો થાય છે. રાતના ભોજન દરમિયાન તળેલું અને ફ્રોઈડ ખોરાક ટાળો. રાતનો ખોરાક હલ્કો અને પચવામાં સરળ હોવું જોઈ. કેમ કે રાતના ખોરાક ખાધા પછી તરત જ આપણે સૂઈ જઈએ […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ પીએમ મોદીના સન્માનમાં ડિનરનું કર્યું આયોજન

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. આ પછી પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં હોસ્ટ કર્યા હતા. પીએમ મોદી ગુરુવારે બે દિવસની સત્તાવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code