નિર્જળા ઉપવાસ શું છે ? જાણો તેના ફાયદા અને ગેરફાયદા
આજકાલ, લોકો વજન ઘટાડવા માટે ઘણી રીતો અજમાવે છે. આમાં કસરત તેમજ યોગ્ય આહારનો સમાવેશ થાય છે. આજકાલ, કીટો અને અન્ય ઘણા પ્રકારના આહાર ખૂબ ટ્રેન્ડિંગ છે. જે તમારી પસંદગી મુજબ અનુસરવા જોઈએ. આ બધામાં પ્રવાહીનો પણ સમાવેશ થાય છે, જેમાં ફક્ત પ્રવાહી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. તેવી જ રીતે, વોટર ડાયર્ટ પણ છે. […]