1. Home
  2. Tag "Diseases"

આ ઉંમરે બાળકોને Fruit Juice આપવાનું કરો શરૂ,રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને રોગો પણ રહેશે દૂર

પોષકતત્વોથી ભરપૂર શાકભાજી અને ફળો માત્ર પુખ્ત વયના લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં રહેલા તત્વો બાળકના શારીરિક અને માનસિક વિકાસને વધારવામાં મદદ કરે છે.બાળકને 3 વર્ષ પછી શાકભાજી આપી શકાય છે, પરંતુ તમે તેને નાની ઉંમરે ફળો ખાવાની આદત પાડી શકો છો.જો બાળકો ફળ ન ખાતા હોય તો […]

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ સફેદ બ્રેડ ન ખાવી જોઈએ,થઈ શકે છે આ બીમારીઓ!

ડાયાબિટીસ જેવા ખતરનાક રોગનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંશોધન મુજબ, આજના સમયમાં ભારતમાં લગભગ 77 મિલિયન લોકો ડાયાબિટીસ જેવી ભયાનક બીમારીથી પીડિત છે. આ લોકોમાં 12.1 મિલિયન એવા છે જેમની ઉંમર 65 વર્ષથી ઓછી છે.આ એક એવો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી, પરંતુ સ્વસ્થ આહાર અને હેલ્ધી ડાયટથી તમે આ રોગને કાબૂમાં […]

એનર્જી ડ્રિંક પીવાથી વધશે આ બીમારીઓનું જોખમ

ખરાબ ખાનપાન અને બદલાતી જીવનશૈલી અનેક બીમારીઓને જન્મ આપી રહી છે.ઘણા લોકો દિવસભર ઉર્જાવાન રહેવા માટે એનર્જી ડ્રિંકનું સેવન કરે છે.એનર્જી ડ્રિંક પીવાથી શરીર અને મનને એનર્જી મળે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.એક રિસર્ચ અનુસાર એનર્જી ડ્રિંક પીવાથી હાર્ટ અને કિડની સંબંધિત બીમારીઓ થઈ શકે છે.તો આવો અમે તમને જણાવીએ કે […]

આ રોગો માટે હળદર અને કાળા મરીનું પાણી છે વરદાન

રસોડામાં એવા ઘણા મસાલા હોય છે, જે ખાવાનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમ કે હળદર, કાળા મરી, અજવાઈન, તમાલપત્ર વગેરે.ખાસ કરીને હળદર અને કાળા મરી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી.આયુર્વેદ અનુસાર હળદર અને કાળા મરી કોઈ ઔષધીથી ઓછા નથી.આ બંને વસ્તુઓમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે […]

વજન ઘટાડવાથી લઇને ડાયાબીટીસ જેવી બિમારીઓ માટે લીલા વટાણા છે ફાયદાકારક,વિટામિનનોથી ભરપૂર

શિયાળામાં લીલું શાકભાજી મોટા પ્રમાણમાં થતું હોય છે. અને એમાના એક છે લીલા વટાણા..લીલા વટાણાનો ઉપયોગ તમામ પ્રકારના ભારતીય જમણમાં શાક, ભાત અને સેન્ડવિચ વગેરેમાં થાય છે.કોક જ હશે જેને વટાણા નહીં ભાવતા હોય, વટાણમાં વિટામીન-A, વિટામીન-B6, વિટામીન – K અને વિટામીન – C ભરપૂર માત્રામાં છે.અને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.તો ચાલો […]

બાળકોમાં વધી રહી છે આ બીમારીઓ,ન કરો આ વાતની અવગણના

ખરાબ લાઇફ સ્ટાઇલ બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.સૌથી વધારે નુકસાન ફિઝિકલ એક્ટિવિટીને કારણે થાય છે જે હાડકાને પ્રભાવિત કરે છે. આ સાથે જ ડાયટની ઉણપ પણ આ કારણોસર થાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે બાળકોમાં ગઠિયાના લક્ષણો જાણો અને સમય પર ડોક્ટરની સલાહ લો. બાળકોમાં ગઠિયા થવાનું અનેક કારણ હોઇ શકે […]

રોગોથી દૂર રહેશે શરીર,દરરોજ સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી થશે ઘણા ફાયદા

વ્યસ્ત જીવનશૈલી અને આળસને કારણે આજકાલ લોકો ચાલવાનું ભૂલી ગયા છે.પરંતુ ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.વૉકિંગ અને જોગિંગ કરવાથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.શરીરને સ્વસ્થ રાખવા માટે ખુલ્લા પગે ચાલવું ખૂબ જ જરૂરી છે.ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી પગની ત્વચા જમીનને સ્પર્શે છે, જેના કારણે તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. […]

સ્વસ્થ હૃદય માટે દરરોજ પિસ્તા ખાઓ, તમને ઘણી બીમારીઓથી મળશે રાહત

સ્વસ્થ શરીર માટે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે.ડ્રાય ફ્રુટ્સ, ફળો, શાકભાજીમાં મળતા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પિસ્તા એ ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.આયુર્વેદ અનુસાર, પિસ્તા કફ-પિત્ત-વૃદ્ધિ, વાત દોષમાં રાહત આપવામાં મદદ કરે છે.તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-સી જેવા પોષક તત્વો […]

જાણો કેવી રીતે ડ્રાયફ્રૂટ અનેક રોગથી આપે છે છૂટકારો

ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવુ હશે કે જેને પસંદ નહીં હોય, આમ તો મોટાભાગના લોકોને આ પસંદ છે પણ ડ્રાયફ્રૂટને લઈને જો મહત્વની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ અથવા સેવન કરવું જોઈએ, જો વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટનું સેવન કરવામાં આવે તો પણ તે સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. તો […]

માત્ર પથરી જ નહીં,અનેક રોગો માટે રામબાણ છે પત્થરચટ્ટા,જાણો તેના ફાયદા

ખાવાની ખોટી આદતોને કારણે આજકાલ ઘણી બીમારીઓ થઈ રહી છે.જેમાંથી પથરી, ડાયાબિટીસ, થાઈરોઈડ સામાન્ય સમસ્યાઓ છે.ઘણા લોકો આ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે.તમે માત્ર દવાઓથી જ નહીં પરંતુ આયુર્વેદિક સારવાર દ્વારા પણ તેનાથી રાહત મેળવી શકો છો.આજે અમે તમને એવા જ એક આયુર્વેદિક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code