1. Home
  2. Tag "Diseases"

રોજ બીટ ખાવાથી થાય છે અદભુત ફાયદા, આ બીમારીઓ હંમેશા માટે દૂર થઈ જશે

બીટ એક પૈષ્ટિક શાકભાજી છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેના ફાયદા વિશે વાત કરીએ. બીટ એક એવી શાકભાજી છે જે જમીનમાં અંદર ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં વપરાય છે. જોકે ઘણા લોકો તેનો જ્યુસ પણ પીવે છે. બીટમાં ઘણા પોષકતત્વો હોય છે. તે આયર્નથી ભરપુર હોય છે. તેમાં ડાયેટરી ફાઈબર, નેચરલ શુગર, […]

હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ કરો આ પાંચ અનાજનું સેવન, બીમારીઓ દૂર રહેશે

તમે આ પાંચ અનાજને રોજિંદા આહારમાં સમાવેશ કરો છો તો તમારૂ હૃદય હેલ્દી રહેશે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરશે. કોલેસ્ટ્રોલ માટે ખૂબ ફાયદાકારક છે. હૃદયને સ્વસ્થ અને સારું બનાવવા માટે તમે તમારા આહારમાં આ 5 અનાજનો સમાવેશ કરી શકો છો. તમે ઘણા રોગોથી સુરક્ષિત રહેશો. હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જેને સ્વસ્થ […]

બાળકોના પેટમાં દુખાવો થતો હોય તો જાણો કઈં બીમારીઓનો ખતરો

બાળકોમાં પેટનો દુખાવો ક્યારેક સામાન્ય બાબત લાગે છે, પણ કેટલીકવાર તે મોટી સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. પેટમાં દુખાવો વિવિધ કારણોસર થઈ શકે છે અને કેટલીકવાર તે એવી બીમારીઓ તરફ ઈશારો કરે છે જેને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. એસિડિટી અને ગેસઃ ક્યારેક ખાવાની અનિયમિત આદતો અથવા જંક ફૂડના વધુ પડતા સેવનથી બાળકોમાં એસિડિટી […]

ડુંગળી ખાઓ, બીમારીઓ દૂર ભાગશે અને ચહેરા પર નહીં દેખાય ઉંમરની અસર

ડુંગળી ખાલી શાકભાજીનો સ્વાદ વધારવા માટે જ નહી સ્વાસ્થ્ય જાળવવામાં પણ કામ આવે છે. ડુંગળીમાં વધતી ઉંમરની અસર ઓછી કરવાના ગુણ મળી આવે છે. આ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીની સૌથી મોટી ખાસિયત છે કે તેને કાચી ખાઈને પણ સરળતાથી પચાવી શકાય છે. ડુંગળીમાં ઓછી ચરબી અને સલ્ફર, ફોસ્ખરસ, કેલ્શિયમ, આયર્ન, […]

ફ્રિઝનું ઠંડુ પાણી પીવા વાળા થઈ જાઓ સાવધાન, અજાણ્યામાં આપી રહ્યા છો બીમારીઓને આમંત્રણ

ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પોતાની તરસ છુપાવવા માટે ફ્રીઝનું ઠંડુ પાણી પીવે છે પરંતુ આ પાણી આરોગ્ય માટે ખુબ હાનીકારક હોવાનું માનવામાં આવે છે. પાચનને નુકસાન આયુર્વેદ અનુસાર ઠંડુ પાણી વ્યક્તિની પાચનશક્તિને નબળી પાડે છે. જેના લીધે એસિડિટી, કબજિયાત, ઉલ્ટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાચનને […]

શું તમને કેએચબીઆર છે ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી […]

બદલતી ઋતુમાં બીમારીઓથી બચવા આટલું કરો, થશે ફાયદો

ઠંડી ખતમ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન વધી રહ્યું છે અને ઉનાળાએ દસ્તક આપવાની શરૂઆત કરી દીધી છે. બદલતી ઋતુમાં બીમારીઓનો ખતરો ખૂબ વધારે રહે છે. ખાસ કરીને એ લોકોને જેમની ઈન્યૂનિટી કમજોર હોય છે. આવા લોકો માટે આયુર્વેદના ડોક્ટર સરદાર ડ્રિંક બતાવે છે. જેને પીવાથી મોટાપો અને થાઈરોડમાં રાહત મળે છે. • […]

લસણ ખાવાથી મળે છે કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓમાંથી રાહત

લસણ સદીઓથી રસોડાનો એક ભાગ રહ્યું છે. આ જડીબુટ્ટી તેની એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક પ્રકૃતિને કારણે રોગનિવારક અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે. લસણના ફાયદાકારક ગુણધર્મો એલિસિન નામના સંયોજનને કારણે છે. તે ફોસ્ફરસ, ઝીંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. લસણમાં વિટામીન C, K, ફોલેટ, નિયાસિન અને થાઈમીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાચા લસણમાં […]

શરીરને બીમારીઓનું ઘર બનાવી શકે છે પાંચ ફુડ્સ

પૌષ્ટિક અને સંતુલિત આહાર શરીરને રોગોથી બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. હેલ્થ એક્સપર્ટના મતે દરેકનો ડાયટ હેલ્ધી હોવો જોઈએ. આહારમાં પૌષ્ટિક કઠોળ, લીલા શાકભાજી અને ફળો, પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જો કે, એવું જરૂરી નથી કે દરેક વસ્તુ સ્વસ્થ હોય. કારણ કે કેટલીકવાર સ્વાસ્થ્યપ્રદ લાગતી વસ્તુઓ હાનિકારક પણ બની શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, […]

શાળાના તણાવ અને રોગોને બાળકોથી દૂર રાખવા માંગો છો ? તો આ યોગાસનોને તેમની દિનચર્યામાં કરો સામેલ

લોકો માને છે કે યોગ ફક્ત વડીલો માટે જ છે, પરંતુ એવું કંઈ નથી. બીમાર તો બાળક પણ થાય છે, તેથી તે પુખ્ત વયના લોકો માટે તેટલું જ ફાયદાકારક છે જેટલું તે બાળકો માટે છે. શાળાનો તણાવ, પરીક્ષાનું દબાણ અને શારીરિક રીતે સક્રિય ન રહેવાથી બાળકો ખૂબ જ નિરાશ થાય છે. યોગ કરવાથી બાળકોનો શારીરિક, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code