1. Home
  2. Tag "Dispute"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્ડર વિના 11 કરોડનો કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ

રોડના 8 કામો સિંગલ ટેન્ડરથી ફાળવાયા 37 કરોડમાં કામ આપ્યા બાદ રોડની કામગીરી બાકી રહેતા બારોબાર કામ આપી દેવાયું, ઉત્તર ઝોનમાં માત્ર એક જ એજન્સી સિવાય અન્ય એજન્સી કામ કરવા તૈયાર થતી નથી અમદાવાદઃ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ટેન્ડર વિના 11 કરોડનો રોડનો કોન્ટ્રાક્ટ આપી દેતા વિવાદ ઊભો થયો છે. એએમસીના રોડ એન્ડ બિલ્ડિંગ […]

હરિયાણાઃ દારૂ મામલે તકરાર થતા નિવૃત્ત સૈનિકે ગોળી મારી માતાની કરી હત્યા

નવી દિલ્હીઃ હરિયાણાના ચરખી દાદરીમાં એક નિવૃત્ત સૈનિકે તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝઘડાને કારણે તેની માતાને ગોળી મારી હતી.મામલો ચરખી દાદરીના લોહારવા ગામનો છે. મળતી માહિતી મુજબ, નિવૃત્ત સૈનિક સુનીલ કુમાર ઉર્ફે ભોલુને દારૂ પીવાના મામલે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો સાંભળવા મળ્યો હતો. મામલો એટલો […]

રાજકોટના મેયર નયના પેઢડિયા સરકારી કારમાં મહાકુંભમાં જતા વિવાદ સર્જાયો

મહિલા મેયરે 6 બહેનપણી સાથે મહાકુંભમાં પહોચ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે, મેયર મંજુરી મેળવીને સરકારી કારમાં મહાકુંભ ગયા છે મહિલા મેયર પાસેથી કિલો મીટરદીઠ બે રૂપિયા ભાડુ વસુલ કરાશે રાજકોટઃ શહેરના મેયર નયનાબેન પોતાના પતિ અને 6 સહેલીઓ સાથે કૂંભના મેળામાં સરકારી કાર લઈને જતાં વિવાદ સર્જાયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, પ્રજાના […]

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વિવાદ સર્જાયો, ફી મામલે વિદેશી ખેલાડીઓએ ખોલ્યો મોરચો

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL 2025) ની ટેકનિકલ સમિતિએ એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે દરબાર રાજશાહી ટીમ કોઈપણ વિદેશી ક્રિકેટર વિના રંગપુર રાઇડર્સ સામે મેદાનમાં ઉતરી હતી. વાસ્તવમાં દરબાર રાજશાહીના ખેલાડીઓએ ચુકવણી વિવાદને કારણે રંગપુર રાઇડર્સ સામે રમવા માટે મેદાન પર આવવાનો ઇનકાર કર્યો હતો. દરબાર રાજશાહી અને રંગપુર રાઇડર્સની […]

ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ વિવાદ વિના રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની અમારી પ્રાથમિકતા: નેપાળ 

નવી દિલ્હીઃ નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી ડો.અરજુ રાણા દેઉવાએ ભારત સાથેના સરહદી વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી વિવાદોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. વિદેશ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને સંક્ષિપ્ત પ્રતિભાવ આપતાં ડૉ. દેઉવાએ જણાવ્યું હતું કે, ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ […]

AMCમાં સિનિયરોની બાદબાકી કરીને જુનિયર અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાતા વિવાદ

અમદાવાદઃ મેગાસિટી ગણાતા શહેરી વસતી અને વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનની જવાબદારીઓ પણ વધી રહી છે. રોડ,રસ્તા. પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે તેમજ તે અંગેના લોક પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે મ્યુનિ.કમિશનર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ઈજનેરી વિભાગમાં વર્ષોથી એકજ સ્થળે કામ કરતા સિનિયર અધિકારીઓને સ્થાને જુનિયર […]

બનાસકાંઠા જિલ્લા પચાયતમાં DDOએ DHOના તમામ પાવર લઈ લેતા સર્જાયો વિવાદ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીના તમામ પાવર પરત ખેંચી લેતા વિવાદ વધુ વકર્યો છે. હવે ગાંધીનગરથી દરમિયાનગીરી કરાયા બાદ જ આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. ક્લાસ વન બન્ને અધિકારીઓના વિવાદને જિલ્લા પંચાયતના કર્મચારીઓ મુક પ્રેક્ષક […]

ભારતમાં જરૂરિયાત કરતાં વધુ કેનેડિયન રાજદ્વારીઃ ભારતીય વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજદ્વારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, અમે વિદેશી તમામ દેશના રાજદ્રારીની સુરક્ષા કરીએ છીએ. અમે અમારી જવાબદારીથી પાછળ હટતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે અમારી […]

દ્વારકાધિશના મંદિર પર ધજા ચડાવવાના મુદ્દે પુજારીઓ અને વ્યવસ્થાપક કમિટી વચ્ચે સર્જાયો વિવાદ

દ્વારકાઃ સુપ્રસિદ્ધ દ્વારકાધિશના મંદિર પર ધ્વજા ચડાવવાના મુદ્દે વ્યવસ્થાપક કમિટી અને અબોટી બ્રાહ્મણો વચ્ચે વિવાદ સર્જાયો છે. પખવાડિયા પહેલા  કલેક્ટરની ઉપસ્થિતિમાં મળેલી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગતમંદિર પર છ ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે દ્વારકાધીશ જગતમંદિરમાં ધ્વજાજીનું આરોહણ કરતા અબોટી બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે મંદિરે છઠ્ઠી ધ્વજાજીના આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવી […]

રશિયા યુક્રેન વિવાદ – રશિયાના હુમલામાં યુક્રેનનો 500 મિલિયન ડોલરનો દારુગોળો બરબાદ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 14 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન બંને દેશોની સેનાના લાખો સૈનિકોના મોત થયા છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના બખ્મુત પ્રદેશને કબજે કરવા માટે તેના હુમલા તેજ કર્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બખ્મુત યુક્રેન માટે રાજકીય રીતે ખૂબ જ ખાસ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code