1. Home
  2. Tag "dispute over barricading"

નડાબેટ નજીક નડેશ્વર મંદિર જવાના રસ્તા પર ખાનગી એજન્સીએ બેરિકેડ મુકતાં વિવાદ સર્જાયો

પાલનપુરઃ ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબેટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલીક જવાબદારી એક ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે.ખાનગી એજન્સીએ નડેશ્વરી માતાજીના મંદિર જવાના રસ્તા પર બેરિકેટ મૂકી રસ્તામાં અવરોધ કરતા વિવાદ સર્જાયો છે. એસ ટી બસ સહિતના તમામ વાહનો ટી જંક્શન અંદરથી જવાનો આગ્રહ રખાતાં વિકેન્ડ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code