સુરેન્દ્રનગરમાં કોવિડ-19ની કામગીરીમાં નહીં જોડાનાર તબીબ સામે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મેડિકલ સ્ટાફની અછત ઉભી થઈ છે. ત્યારે કોવિડની સરકારી કામગીરીમાં નહીં જોડાનાર સુરેન્દ્રનગરમાં એમડી શંકર દત્તા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારી હોસ્પિટલોમાં […]


