ધોળાવીરા પંથકના હસ્તકલાના વ્યવસાયને ટકાવવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન મળે તે જરૂરી
ભૂજ : કચ્છમાં આવેલા ખડીર વિસ્તારના ધોળાવીરાની ધરોહરને વૈશ્વિક ફલક પર સ્થાન મળતાં હવે ધોળાવીરા પંથકના વિવિધ ક્ષેત્રના કારીગરોને રોજીરોટી મળી રહે તે માટે આશા બંધાઇ છે. ધોળાવીરા ખાતે ખાસ કરીને ચર્મકામ અહીં સારી રીતે થતું હતું. ભૂતકાળમાં સરકાર દ્વારા પ્રોત્સાહન અપાયું હતું અને કારીગરોને વિવિધ ઓજારો અને વેચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવતું, પરંતુ છેલ્લા […]