કચ્છ સ્મૃતિવનઃ 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરતા વિશેષ થિયટેરનું નિર્માણ
અમદાવાદઃ ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, આ ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોના યાદમાં અહીં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે. આ ઉપરાંત 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ […]