છત્તીસગઢમાં ડીઆરજી જવાનોએ એન્કાઉન્ટરમાં 14 નક્સલીઓ ઠાર માર્યા
નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: છત્તીસગઢના સુકમામાં નક્સલવાદ સામે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કિસ્તારામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન ડીઆરજીના જવાનોએ 14 નક્સલીઓને ઠાર માર્યા હતા. ઘણા કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ સ્થળ પરથી AK-47 અને INSAS રાઇફલ જેવા હથિયારો પણ જપ્ત કર્યા. છત્તીસગઢના સુકમામાં નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળોને મોટી સફળતા મળી […]


