1. Home
  2. Tag "drone attacks"

હુથી બળવાખોરોનો ઉપદ્રવ વધ્યોઃ હિંદ મહાસાગર-લાલ સમુદ્રમાં ડ્રોન વડે 4 જહાજો ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદથી હુથી બળવાખોરો જહાજો પર હિંસક હુમલો કરી રહ્યા છે. તે જ સમયે, ફરી એકવાર હુથી વિદ્રોહીઓએ હિંદ મહાસાગરમાં જહાજો પર હુમલામાં વધારો કર્યો છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓએ ઇઝરાયેલના વિરોધમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ સામે ચાલી રહેલા […]

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલની જવાબી કાર્યવાહી, અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ઈઝરાયલે ઈરાન પાસેથી બદલો લેવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલે વળતા જવાબમાં ઈરાન પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. સીરિયા અને ઈરાકમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ […]

લાલ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલુ જહાજ મુંબઈ બંદર પહોંચ્યુ, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

મુંબઈઃ લાલ સાગરમાં વેપારી જહાજ એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ મુંબઈ તટ પર પર આવ્યા પછી અનેક એજન્સીઓએ એકસાથે તપાસ શરૂ કરી છે. ભારતીય તટરક્ષક બળ, ભારતીય નૌસેના, તપાસ એજન્સી તથા અન્ય સંબંધિત અધિકારીઓ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે. લાઈબેરિયાઈ વેપારી જહાજ એમવી કેમ પ્લૂટોની સાથે ચાલક દળના […]

એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code