અમદાવાદઃ રથયાત્રામાં 3 હજારથી વધારે પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહશે, ડ્રોન મારફતે નજર રખાશે
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર 3 હજારથી વધારે પોલીસ તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન મારફતે રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. રથયાત્રામાં લગભગ એક હજારથી […]