1. Home
  2. Tag "Drones"

જોર્ડેન ઇઝરાયેલને આપ્યો સાથ, ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા માટે તેના ફાઈટર જેટ્સ લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે. દુનિયાના ઘણા નવા દેશોએ પણ ઈરાનના હુમલાની નિંદા કરી છે. જો કે આ દરમિયાન એક મુસ્લિમ દેશ પણ ઈઝરાયેલને મદદ કરી રહ્યો છે. આ મુસ્લિમ દેશ ઈઝરાયેલનો પાડોશી જોર્ડન છે. જોર્ડને ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા […]

મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પ્રદાન કરાશે, કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને ડ્રોન પ્રદાન કરવા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2024-25થી 2025-26 સુધીનાં ગાળા માટે રૂ. 1261 કરોડનો ખર્ચ થશે. આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2023-24થી વર્ષ 2025-2026નાં સમયગાળા દરમિયાન પસંદ થયેલી 15,000 મહિલા એસએચજીને કૃષિનાં ઉદ્દેશ માટે ભાડાની સેવાઓ પ્રદાન […]

જન્માષ્ટમી મહોત્સવઃ દ્વારકા નગરીમાં 10મી સપ્ટેમ્બર સુધી ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતમાં આજે નાગપાંચમની ધામધૂમથી ધાર્મિક માહોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન દ્વારકાનગરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. દ્વારકામાં જન્માષ્ટમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જેથી  શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન તંત્ર દ્વારા દ્વારકામાં 10મી સપ્ટેમ્બર સુધી […]

રશિયાએ રાજધાની મોસ્કો તરફ આવી રહેલા બે ડ્રોનને તોડી પાડ્યા

દિલ્હી: રશિયા પર ડ્રોન હુમલાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરનો હુમલો રશિયાની રાજધાની મોસ્કો નજીક કરવામાં આવ્યો હતો. રશિયન સેનાએ મોસ્કો તરફ જઈ રહેલા બે ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આ ઘટના બાદ હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ ડ્રોન હુમલાના હેતુ માટે ક્યાં મોકલવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ […]

પાકિસ્તાની દાણચોરો ડ્રોન દ્વારા ભારતના પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની શાહબાઝના અધિકારીની કબૂલાત

નવી દિલ્હીઃ ભારતના પંજાબ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સની વધતી આદત માટે હંમેશા પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન સરકાર દર વખતે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એક વરિષ્ઠ અધિકારીએ ટીવી પર કબૂલાત કરી છે કે, ડ્રોનની મદદથી સરહદ પાર ભારતના પંજાબ રાજ્યમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,4 આતંકીઓને કર્યા ઠાર

સુરક્ષાદળોએ 4 આંતકીઓનો કર્યો ઠાર   સંયુક્ત ઓપરેશન માટે ડ્રોનનો કરાયો ઉપયોગ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બની ઘટના   શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થઈ હતી, ત્યારબાદ સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા […]

દેશની સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકારે 97 સ્વદેશી ડ્રોનની ખરિદી કરવાનો નિર્ણય લીધો

  દિલ્હીઃ- દેશની સુરક્ષાના મોર્ચે કેન્દ્રના અથાગ પ્રયત્નોથી અનેક સંસાઘનો હવે દેશમાં જ નિર્માણ કરવામાં આવી રપહ્યા છે મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્વદેશી ઉત્રાદને પ્રોત્સાહન મળ્યું છે ત્યારે હવે દેશની  સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકાર 97 સ્વદેશી ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર સરકાર સરહદ સુરક્ષા માટે ભારતમાં બનેલા 97 ડ્રોન […]

ચારધામના યાત્રાળુઓને યોગ્ય સારવાર મળે તે માટે ડ્રોન મારફતે યાત્રાના ઉચ્ચ સ્થળોએ ઇમરજન્સી દવાઓ પહોંચાળાશે

નવી દિલ્હીઃ “સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી ચામ ધામની યાત્રા પર નીકળેલા યાત્રિકો માટે એક મજબૂત આરોગ્ય સહાય અને કટોકટી વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જઈ રહી છે. આ ત્રણ સ્તરીય માળખું હશે તેની ખાતરી કરવા માટે કે યાત્રાળુઓને તેમની મુસાફરી દરમિયાન તબીબી દૃષ્ટિકોણથી પૂરી પાડવામાં આવે છે.” એવી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ઉત્તરાખંડના […]

ડ્રોનને ઉડાવવા માટે લગભગ 80 ટકા એરસ્પેસ ઉપલબ્ધઃ જનરલ વી.કે.સિંઘ

નવી દિલ્હીઃ દેશમાં ખાનગીં કંપનીઓ દ્વારા ડ્રોન ઉત્પાદનના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોનને ઉડાવવા માટે લગભગ 80 ટકા એરસ્પેસ ઉપલબ્ધ હોવાનું કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં FICCI દ્વારા ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવા અંગેના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે […]

અમરનાથ યાત્રામાં 50 હજાર સુરક્ષા જવાનો તૈનાત રહેશે, ડ્રોનથી સતત નિરીક્ષણ કરાશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત આરંભી છે. દરમિયાન આગામી તા. 30મી જૂનથી વિશ્વપ્રસિદ્ધ અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર પણ વધારે સક્રીય બન્યું છે. તેમજ ભક્તોની સુરક્ષા માટે 50 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code