1. Home
  2. Tag "drowning"

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર […]

ગુજરાતમાં રવિવારે પાણીમાં ડુબી જવાના અડધો ડઝન બનાવો, 19 જણાં ડૂબ્યા, 7ના મોત

અમદાવાદઃ રાજ્યમાં રવિવારનો દિવસ પાણીમાં ડુબી જવાના અલગ અલગ અડધો ડઝન બનાવો બન્યા હતા. એક જ દિવસમાં 19 લોકો પાણીમાં ડૂબ્યા હતા.  જેમાંથી 7નાં મોત નિપજ્યા હતા. પાણીમાં ડુબી જવાના જે બનાવો બન્યા હતા જેમાં અવરલ્લી અને રાજકોટમાં 2-2 અને પંચમહાલ, જેતપુર, બનાસકાંઠામાં 1-1 અને દમણમાં 5માંથી 2ને બચાવી લેવાયા હતા  જ્યારે 3ની શોધખોળ હજું […]

માંડણ ગામ પાસે નર્મદા નદીમાં ડૂબી જવાથી ભરુચના એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત

ભરૂચઃ  કરજણના માંડણ ગામે આવેલી નર્મદા નદીમાં ભરૂચના એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ભરૂચમાં રહેતો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા માટે આવ્યો હતો. ત્યારે તેઓ નદીમાં ડૂબ્યા હતા. જો કે, રવિવારની મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોના મૃતદેહ સોમવારે મળી આવ્યા […]

અમરેલીઃ નારાયણ સરોવરમાં નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી મોત

અમદાવાદઃ અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરોના ડુબી જતા મોત થતા ખળભળાટ મચી ગયો હતો. પાંચ બાળકો નારાયણ સરોવરમાં નહાવા પડ્યાં હતા. પાંચ બાળકોના ડુબી જવાથી મોત થતા સંમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુધાળા ગામના નારાયણ સરોવરમાં પાંચ બાળકો નહાવા પડ્યાં હતા. કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા પાંચેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code